________________
થાય છે, ત્યાર પછી પતનની સંભાવના અર્થ: ઉપરોક્ત કરણના ૧૨૪૮૩૯૬ રહેતી નથી. ક્ષાયિક ભાવનું સમ્યગ્ (છન્નુ) ભેદો સાથે ધ્યાનના ચોવીસ ભેદોને દર્શન થયા પછી અર્થાત આત્માનુભૂતિમાં પણ ગુણતાં ૯૬x૨૪=૩૩૦૪ થાય છે. બાધક દર્શનમોહનો ક્ષય થયા પછી સાધક તેને છિન્નુ) કરણયોગ વડે ગુણતાં બહુ નજીકના ભવિષ્યમાં જ પૂર્ણ-શુદ્ધ ૨, ૨૧,૧૮૪ ભેદો થાય છે. એ જ રીતે આત્મસ્વરૂપનો સ્વામી બને છે. ૨૩૦૪ને ૯૬ (છન્નુ) ભવનયોગ વડે - નિરુપયોગીકરણની ભૂમિકામાં ગુણતાં પણ ૨,૨૧,૧૮૪ ભેદો થાય છે. વાસનારૂપ ઉપયોગનો અર્થાત્ આત્મામાં આ બંને મળીને કુલ ૪,૪૨,૩૬૮ પડેલા મોહાદિકના સંસ્કારોનો અભાવ ધ્યાનભેદો થાય છે. થઇ જાય છે. તેથી, ફરીને દેહમાં કહ્યું પણ છે - આત્મભ્રાંતિ થવાની સંભાવના રહેતી “ચાર લાખ, બેતાળીસ હજાર, નથી. આત્મા આત્માને આત્મજ્ઞાન વડે ત્રણસો અને અડસઠ એ છબી ધ્યાનના આત્મામાં જ અનુભવે એવી ઉચ્ચ પ્રકારો જાણવા.' સ્થિતિનું નિર્માણ આ કરણમાં થાય છે. વિવેચનઃ આત્માની મુખ્ય બે શક્તિ
પૂર્વના કરણોમાં સત્તાગત મોહાદિક છે : (૧) યોગ(ક્રિયા)શક્તિ અને (૨) સંસ્કારોના ઉદ્બોધનની જે શક્યતા ઊભી ઉપયોગ(જ્ઞાન) શક્તિ.૧ પ્રણિધાન આદિ હતી તે અહીં નિર્મૂળ થાય છે. છશુ યોગ પ્રકારોમાં પ્રધાનતયા ધ્યાનના ભેદ-પ્રભેદોની વિશાળતા યોગ(ક્રિયા)શક્તિની અને ઉન્મનીકરણ • મૂળ પાઠ :
આદિ છશુ કરણોમાં પ્રધાનતયા ર [ગિતા ધ્યાન (૨૪) મેટા : ઉપયોગ(જ્ઞાન)શક્તિની ઉત્તરોત્તર વિશેષ ૨૩૦૪ . તે વેરાયો: પUUવતિ- પ્રબળતા હોય છે. સંસ્થેffખાતા: ૨, ૨૧, ૨૮૪ | મન- ધ્યાન-સાધનામાં વપરાતી આ બંને યોૌરÀä મેવાડ, મયં ૪, ૪૨, ૩૬૮ માં પ્રકારની શક્તિઓની મંદતા અને તીવ્રતા ૩ ૨ -
અનુસાર ધ્યાનમાં પણ મંદતા-તીવ્રતા 'चत्तारि सयसहस्सा
હોય છે. યોગ અને ઉપયોગ શક્તિના આ बायालीसं भवे सहस्साइं । તારતમ્યને લઇને જ ચોવીસ ધ્યાનના કુલ तिन्नि सया अडसट्ठा
૪,૪૨, ૩૬૮ ભેદ થાય છે તે આ રીતે – નિયા છમસ્થાપIII '
ધ્યાનના ચોવીસ પ્રકારોનો ૯૬ પ્રકારના ૧. ‘કોકોપયો નીવેષ' - તત્ત્વાર્થ સૂત્ર | ૪૪-૬ .
ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૯૨