________________
બેસે, ટકે, તેમજ તેની ચમક ખીલે), આ બંને સૂક્ષ્મ છે અને તે ઉપરોક્ત ત્રણે તેવી રીતે યોગ-પ્રાસાદ ઉપર શરીરની સાથે જ રહેલા હોવાથી તે બંને અસ્મલિતપણે આરોહણ કરી શકાય, ત્યાં શરીરના પણ ૫૮-૫૮ ભેદ થાય છે. સ્થિર રહી શકાય, તે માટે (શુભ અને પાંચે શરીરના કુલ ૧૭૪ પ્રકાર થાય છે સ્થિર મન આદિ) આલંબનો જરૂરી છે. અને ત્રણે યોગના કુલ મળીને
પ્રથમ-“યોગ’નાં આલંબન ત્રણ છે; ૫૮+૫૮+૧૭૪૦૨૯૦ પ્રકાર થાય છે. મન, વચન અને કાયા. તેના પેટાભેદ જેમ વસ્ત્રને રંગવા માટે પ્રથમ ૨૯૦ છે. તેમાં મનોયોગના ૫૮ પ્રકાર પાશરૂપ આલંબન આવશ્યક છે, તે જ છે. વાગૂ (ભાષા) યોગના ૫૮ પ્રકાર છે. રીતે અહીં યોગરૂપ મહેલ ઉપર ચઢવા તે ‘જનપદસત્ય' આદિ ૪૨ પ્રકાર અને માટે મન વગેરે આલંબનો આવશ્યક છે. કાલ-ત્રિક' આદિ ૧૬ પ્રકારો મળીને યોગ શબ્દના અનેક અર્થો છે. અહીં ૫૮ પ્રકાર થાય છે.
‘યોગ’ શબ્દ “આત્મવીર્યના અર્થમાં છે, આ બધા પ્રકારોનો મનથી ચિંતન અર્થાત્ યોગ એટલે વીર્યાન્તરાય કર્મના કરતી વખતે પ૮ પ્રકારનો મનોયોગ બને ક્ષયોપશમ આદિથી પુગલના આલંબન છે અને ઉચ્ચારણ કરતી વખતે ૫૮ વડે પ્રવર્તમાન વીર્ય વિશેષ છે - જે પ્રકારનો વા-યોગ બને છે. આત્મ-સામર્થ્યરૂપ છે અને તેનું કાર્ય
ભાષા બોલતા પહેલાં તેવા પ્રકારનો આત્મપ્રદેશોને કર્મક્ષય માટે કાર્યશીલ વિચાર આવે છે. પછી શબ્દોનો ઉચ્ચાર બનાવવા તે છે. થાય છે. એટલે જ ‘જનપદ સત્ય' આદિ સંસારી પ્રત્યેક જીવને વીર્યંતરાય ૫૮ પ્રકારો ચિંતનની દષ્ટિએ મનોયોગના કર્મના ક્ષયોપશમાદિથી પ્રગટેલી પ્રકાર કહેવાય છે અને ભાષાની દષ્ટિએ આત્મશક્તિનો ઉપયોગ કરવા પુદ્ગલના વાગ-યોગના પ્રકાર કહેવાય છે. આલંબનની આવશ્યકતા રહે છે. જેમ
કાયયોગના ૧૭૪ પ્રકાર છે. જીવોના નદી, તળાવ કે સરોવરના પાણીનો ૩૨ ભેદની અપેક્ષાએ દારિક શરીરના ઉપયોગ નીક-નહેર આદિ દ્વારા ભિન્ન૨૫ પ્રકાર થાય છે, આહારક શરીરનો ભિન્ન રીતે થાય છે, તેવી રીતે પ્રત્યેક એક પ્રકાર છે.
સંસારી જીવમાં રહેલી યોગશક્તિનો આ રીતે ત્રણે શરીરના મળીને ઉપયોગ મન, વચન અને કાયાના ભિન્ન(૩૨+૨૫+૧) ૫૮ પ્રકાર થાય છે. ભિન્ન આલંબનથી થાય છે. તેજસ્ શરીર અને કાર્મણ શરીર - આત્મામાં રહેલી વીર્યશક્તિ એક જ
ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૦૧