SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ છે. અશુભ કમને આત્મામાં દાખલ થતાં વિચારણામાં રોકવું તે પણ એક પ્રકારની રોકનારી છે. મનને શુભમાં પ્રવર્તાવીને અનુપ્રેક્ષા છે. શુદ્ધમાં લઇ જનારી છે. જે જીવાદિ તત્ત્વોનું જ્ઞાન મેળવ્યું છે. આ જ્ઞાનાદિ, અનિત્યસ્વાદિ કે મૈત્રી તેનું પુનઃ ચિંતન કરવું, એ પણ અનુપ્રેક્ષા છે. આદિ ભાવનાઓ ચિત્તને ધર્મધ્યાનમાં આ સર્વ પ્રકારની અનુપ્રેક્ષા દ્વારા જોડવા માટે હેતુભૂત બને છે એમ સ્થિર, શાંત બનેલું મન ફરીથી ધ્યાન શાસ્ત્રકાર ભગવંતો ફરમાવે છે.૧ સાધનામાં સરળતાથી જોડાઇ શકે છે. શુભ ભાવનાઓને ‘ભવનાશિની' (૩) ચિંતા : ચિંતા એટલે ભાવના કહીને શાસ્ત્રકાર ભગવંતોએ તેના અને અનુપ્રેક્ષા વગરની મનની અવસ્થા, સામર્થ્યને યથાર્થપણે બિરદાવ્યું છે. એટલે કે ધ્યાનની પૂર્વે ચલચિત્તે થતું (૨) અનુપ્રેક્ષા : અનુ + પ્રેક્ષા એટલે જીવાદિ તત્ત્વોનું કે જિનાજ્ઞાના અચિંત્ય પછીથી વિચાર કરવો. જે તત્ત્વોનું વિધિ- મહિમા વગેરેનું ચિંતન. બહુમાનપૂર્વક અધ્યયન કે ધ્યાન કર્યું હોય તત્ત્વચિંતા, પરમતત્ત્વચિંતા વગેરે જે તેને યાદ કરીને તદનુરૂપ જે ચિંતન-મનન વિશિષ્ટ પ્રકારની ચિંતાઓ પ્રસ્તુત ગ્રંથમાં કરાય તેને અનુપ્રેક્ષા કહે છે. આગળ દર્શાવી છે તેના દ્વારા સાધકે ધ્યાન અંતર્મુહૂર્તથી વધારે ટકતું નથી. રાગદ્વેષને પાતળા પાડવાના છે, જેથી તે અંતર્મુહર્ત એટલે બે ઘડી અર્થાત ૪૮ વીતરાગ જિનેશ્વરકથિત પરમ મંગળકારી મિનિટની અંદરનો કાળ. એટલો કાળ ધર્મધ્યાન માટેની યોગ્યતા પ્રાપ્ત કરી શકે પસાર થયા પછી મન ધ્યાનથી ચલિત થાય ભાવના, અનુપ્રેક્ષા અને ચિંતાના છે. એ સમયે મનને તત્ત્વ-સ્મરણમાં જોડવું આ સ્વરૂપને ગુરુગમથી વધુ સારી રીતે એને અનુપ્રેક્ષા કહે છે. એથી મન ફરીથી સમજી - સ્વીકારીને ધ્યાન સિવાયના ધ્યાનમાં જોડાવા પૂર્વે બીજા-ત્રીજા કાળમાં મનને તેના વડે પુનઃ પુનઃ વિચારોમાં અટવાતું નથી, પણ ધ્યાનને ભાવિત કરવાનું છે. અનુરૂપ વિચારોમાં રમતું રહે છે. પ્રસ્તુત ગ્રંથમાં બતાવેલ ૨૪ ધ્યાન મનને સંસાર વગેરેની અનિત્યતા, પ્રકારો એ છઘી અવસ્થામાં સંભવિત અશરણતા, વિચિત્રતા આદિની ધ્યાનના પ્રકારો છે. १. सद्धर्मध्यानसंधानहेतवः श्रीजिनेश्वरैः । मैत्रीप्रभृतयः प्रोक्ताश्चतस्रो भावनाः पराः ॥ શ્રેષ્ઠ ધર્મધ્યાનને જોડવા માટે શ્રી જિનેશ્વર ભગવંતોએ મૈત્રી આદિ ચાર પ્રધાન ભાવનાઓ કહી છે. - ‘શાન સુધારસ', go ૨૩, છો. ? ધ્યાન વિચાર (સવિવેચન) • ૭૧
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy