________________
મનની સ્થિરતા એ છાનું ધ્યાન સાત પ્રકારની ચિંતા શ્રુતજ્ઞાન સ્વરૂપ છે. અંતમૂહૂર્ત કાળ સુધી એક વસ્તુમાં છે. ચાર પ્રકારની જ્ઞાનાદિ ભાવના ચિત્તનું અવસ્થાન તે જ છદ્મસ્થ જીવનું પંચાચારના આસેવનરૂપ છે. ધ્યાન છે.
ધ્યાનના પૂર્વાભ્યાસ માટે આ બંનેની કેવળી ભગવંતોને “યોગનિરોધરૂપ આવશ્યકતા બતાવીને ગ્રંથકાર મહર્ષિએ ધ્યાન' હોય છે. ચિત્તનો નિરોધ થઇ ગયો જે મુમુક્ષુ શ્રુતજ્ઞાનનો અભ્યાસી અને હોવાથી તેઓને ચિત્ત અવસ્થાનરૂપ પંચાચારનો પાલક હોય એ જ ધ્યાનનો ધ્યાન હોતું નથી. (મન, વચન અને અધિકારી છે એમ દર્શાવ્યું છે અર્થાત્ કાયાના નિમિત્તે થતા કર્મબંધને અટકાવવા દેશવિરતિધર કે સર્વવિરતિધર એ ધ્યાનનો યોગનિરોધ કરવામાં આવે છે. મુખ્ય અધિકારી છે. અન્ય સમ્યગ્દષ્ટિ અંતર્મુહૂર્તની આ ક્રિયા પછી કેવળી તથા માર્ગાનુસારી જીવોમાં બીજરૂપે ભગવંત અયોગી બને છે.)
ધ્યાનની યોગ્યતા હોઇ શકે છે.' ધ્યાનના અધિકારી
વ્યવહારનય યોગ-બીજમાં પણ ધ્યાન વિચાર' ગ્રંથના રચયિતા યોગનો ઉપચાર કરે છે, તેથી વ્યવહારમહર્ષિએ “ચિન્તા-ભાવનાપૂર્વ: સ્થિરો- નયથી અપુનબંધકાદિ જીવો પણ યોગના
ધ્યવસાય: ' ધ્યાનની આ વ્યાખ્યામાં અધિકારી છે. આ વાત પૂ.આ.શ્રી જ ધ્યાનનો અધિકારી કેવો હોય, એનો હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે પોતાના પણ ગર્ભિત રીતે નિર્દેશ કર્યો છે તે યૌગિક ગ્રંથોમાં સ્પષ્ટપણે કહી છે. પૂ. વિચારીએ.
મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે
१. देसे सव्वे य तहा, नियमेणेसो चरित्तिणो होइ । इयरस्स बीयमित्तं, इत्तु च्चिय केइ इच्छंति ॥ ३ ॥
- ‘યોર્વિશિક્ષા' . રૂ कर्मयोगद्वयं तत्र ज्ञानयोगत्रयं विदुः । विरतेष्वेव नियमाद् बीजमात्रं परेष्वपि ॥
- “જ્ઞાનસાર' મેં. ૨૭, . ૨ આ સ્થાનાદિરૂપે યોગ નિશ્ચયથી ચારિત્રવાનને હોય છે. અન્ય સમ્યગુદૃષ્ટિ આદિ જીવોને તે યોગો બીજરૂપે હોય છે - એમ કેટલાક આચાર્યો માને છે. ધ્યાન’ અને ‘યોગ' શબ્દ એકાWક પણ છે : योगाभ्यासः-योगस्य-योगाङ्गरूपस्य ध्यानस्य वा अभ्यासो योगः । - ‘પડશવ-વૃત્તિ' योगो ध्यानं समाधिश्च, धीरोधः स्वान्तनिग्रहः । ઉત્ત:સંત્નીનતા તિ, તત્પર્યાયા: મૃતા વધે: / - ‘મહાપુરી' પર્વ ૨૬, રત્નો. ૨૨ યોગ, ધ્યાન, સમાધિ, ધીરોધ (બુદ્ધિની ચંચળતાનો રોધ), સ્વાન્ત નિગ્રહ (મનને વશ કરવું) અને અંતઃસંલીનતા (આત્મ-સ્વરૂપમાં લીનતા) વગેરે ધ્યાનના પર્યાયવાચી શબ્દો છે – એમ વિદ્વાનો કહે છે.
ધ્યાન વિચાર (સવિવેચન) • ૭૨