SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ કરે છે, કેમ કે જીવ માત્રમાં પ્રચ્છન્નપણે છે, તે સર્વ સાધકો પરમાત્માના જ સેવકો પરમાત્મ સ્વરૂપ રહેલું છે. ઇલિકા છે. પોતાની પાત્રતા પ્રમાણે સાધકો ભમરીના ધ્યાનથી જેમ ભમરીપણાને વહેલા કે મોડા મુક્તિપદને-પરમાત્મ પામે છે તેમ સાધક પરમાત્મ-ધ્યાનથી સ્વરૂપને પામે એથી તેમના સેવકભાવને પોતાના પ્રચ્છન્ન પરમાત્મ સ્વરૂપને પ્રગટ કોઇ બાધા આવતી નથી. કરી શકે છે.૧ આમ પરમાત્માના યથાર્થ શુદ્ધ સ્વરૂપને પરમાત્માનો પોતાનો એ સહજ જાણી જે સાધક, તેને જ પોતાના અનન્ય સ્વભાવ છે કે પોતાના આશ્રિત ભક્ત- શરણ્ય અને ધ્યેયરૂપે સ્વીકારે છે, તેમના સાધકને પોતાના જેવું સ્વરૂપ પ્રદાન કરવું. શરણ અને ધ્યાનમાં એકાકાર બને છે, તે એથી જ ‘નિજ સમ ફલદ' કહીને જ્ઞાની સાધક ક્રમશ:પરમાત્મભાવથી ભાવિત થાય મહાપુરુષોએ પરમાત્માની સ્તવના કરી છે. છે, પરમાત્મ સ્વરૂપને અનુભવે છે અને સ્વતુલ્ય સ્વરૂપ પ્રદાન કરવાના સ્વયં પરમાત્મ સ્વરૂપ બને છે. પરમાત્માના સહજ સ્વભાવને જાણીને ધ્યાતા અને ધ્યેયનું સ્વરૂપ વિચાર્યું. યોગિપુરુષો તેમનું અભેદભાવે ધ્યાન કરે હવે ધ્યાન, યોગ અને સમાધિનો વિચાર છે અને તે અભેદ ધ્યાનના પ્રભાવે કરીએ. પોતામાં પ્રચ્છન્નપણે રહેલ પરમાત્મા સાધના પથ : સ્વરૂપને વરે છે. ધ્યાન, યોગ અને સમાધિ - જિતેન્દ્રિય, ક્ષમાવાન, સદાચારી અને અનેક મુમુક્ષુ સાધકો ભિન્ન ભિન્ન શુભ અધ્યવસાયવાળા જે સાધકો ભિન્ન ધ્યાન કે યોગ માર્ગની ઉપાસના કરીને ભિન્ન સાધના ઉપાસના-ધ્યાન માર્ગો દ્વારા પણ એક જ પર બ્રહ્મસ્વરૂપ પરમાત્માને પરમાત્મ સ્વરૂપને અનુભવે છે કે પ્રાપ્ત કરે પ્રાપ્ત કરે છે. - કલ્યાણ મંદિર સ્તોત્ર'. - “ચૈત્યવંદન ભાષ્ય' || ૩૫ //. ૧. માત્મા મનીષિમરયં ત્વમેવૃદ્ધચી, ધ્યાતો જિનેન્દ્ર મવતીદ મવસ્વભાવ: | ૨૭ ૨. થોળ સંપથા ગોદ, રૂદેવા તપેક | सविसेसुवओग सरूव, हेउ नियसमफलयमुक्खे ॥ य एव वीतरागः स देवो निश्चीयतां ततः । भविनां भवदम्भोलिः स्वतुल्यपदवीप्रदः ॥ ४६ ॥ जितेन्द्रिया जितक्रोधा दान्तात्मानः शुभाशयाः । परमात्मगतिं यान्ति विभिन्नैरपि वर्त्मभिः ॥ ११ ॥ नूनं मुमुक्षवः सर्वे परमेश्वर-सेवकाः ।। दूरासन्नादिभेदास्तु, तभृत्यत्वं निहन्ति न ॥ १२ ॥ - યોગસાર’ પ્રથમ પ્રસ્તાવ. - ‘પરમાત્મ જ્યોતિ પંચવિંશિકા'. ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૫
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy