SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ ત્રીજા નિશ્ચતનીકરણમાં શરીરગત ભેદ પડે છે અને ચોથો ભેદ જઘન્યાદિ ચેતનાનો અભાવ થાય છે અને તેની સાથે ત્રણ ભેદોથી યુક્ત હોય છે, અર્થાત્ રાગદ્વેષાદિ વૃત્તિઓનો ઉચ્છેદ થાય છે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ આ ત્રણે તેથી આ અવસ્થામાં સ્થિત યોગીને કોઇ પ્રકારના કરણોની અવસ્થાઓને પ્રાપ્ત ઇષ્ટ કે અનિષ્ટ વિષયોનું ગ્રહણ થતું નથી. સાધક ચોથા વિભાગમાં આવે છે. અહીં ચેતનાનાં અભાવનો તાત્પર્યાર્થ છે, મન, ચિત્ત આદિના નિરોધની આ શરીરવ્યાપી ચેતનાનો અભાવ, પરંતુ જઘન્ય, મધ્યમ આદિ અવસ્થાઓની આત્માના ચૈતન્ય સ્વરૂપનો અભાવ નહિ. પ્રાપ્તિ પ્રયત્નપૂર્વક થાય તેને ચોથું કરણ સંજ્ઞા વિષયક છે. ઉન્મનીકરણરૂપે ઓળખવામાં આવે છે આહારાદિની લોલુપતાનો આ કરણમાં અને સહજ ભાવે-વિના પ્રયત્ન થાય છે, અભાવ થાય છે. તેથી અપ્રમત્ત યોગીતો ઉન્મનીભવન આદિ રૂપે સંબોધવામાં મુનિઓને આહારાદિ કરવા પડે છતાં આવે છે. તેમાં લેશ પણ લોલુપતા થતી નથી, તે આમ ઉન્મનીકરણ અને ઉન્મનીભવન નિઃસંજ્ઞીકરણ કહેવાય છે. આદિ પ્રત્યેકના ૪-૪ ભેદ પાડી, કરણના પાંચમાં કરણમાં ઇન્દ્રિયો દ્વારા થતા કુલ ૯૬ ભેદ બતાવવામાં આવ્યા છે. વિજ્ઞાનનો અભાવ થાય છે. સુપ્ત બાર કરણોનો સાર અવસ્થામાં જેમ અનુભૂત વસ્તુનું પણ મુખ્ય કરણ બાર છે. તેમાં પહેલું સ્મરણ વેદન થતું નથી, તેમ આ કરણ મનવિષયક છે. નિર્વિજ્ઞાની કરણ અવસ્થાગત યોગીને બીજું કરણ ચિત્ત વિષયક છે. જાગૃત દશામાં પણ બાહ્ય વસ્તુ વિષયક જે કરણમાં મનનો વર્તમાનકાળ કોઇ વિજ્ઞાન-વેદન થતું નથી. વિષયક ચિંતનનો અભાવ થાય છે, તેને આ રીતે પાંચ કરણોમાં ક્રમશઃ મન, ઉન્મનીકરણ કહે છે અને જે કરણમાં ચિત્ત, ચેતના, સંજ્ઞા અને ઇન્દ્રિય વિષયક ચિત્તનો એટલે ચિત્તના ત્રિકાળ વિષયક વિજ્ઞાનનો અભાવ થવાથી આ કરણોથી ચિંતનનો અભાવ થાય છે, તેને ઉત્તરોત્તર વિશેષ આત્માનુભૂતિની શુદ્ધિ નિશ્ચિત્તીકરણ કહે છે. અને તેમાં લીનતા હોય છે અને તેના આ બીજા કરણમાં ચિત્તના અભાવની પ્રભાવે સાધક આત્મામાં ઉપશમ શ્રેણિ સાથે ઉચ્છવાસ આદિનો પણ સહજ રીતે અને ક્ષેપક શ્રેણિ ઉપર આરોહણ કરવાની જ અભાવ થઇ જાય છે. શક્તિ પ્રગટે છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૪૩
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy