SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ આ રીતે આ ગ્રંથમાં પ્રણિધાનાદિ છે. આ કરણોની અવસ્થામાં જેમ જેમ ૯૬ યોગો દ્વારા ઉત્તરોત્તર વધતી આલંબનો અને સાધનો છૂટતાં જાય છે, યોગશક્તિની પ્રબળતા બતાવવામાં આવી તેમ-તેમ આત્મા, પ૨પરિણતિથીછે. ત્યાર પછી બાર પ્રકારના કરણ દ્વારા પરભાવથી મુક્ત બનતો અનુક્રમે અકલંક, ધ્યાતાને પ્રાપ્ત થતી ઉપયોગની સૂક્ષ્મતા અરૂપી સ્વ-સ્વરૂપનું પ્રત્યક્ષ દર્શન પામી દર્શાવી છે. આનંદઘનમય બની જાય છે.' કરણના મુખ્ય બાર પ્રકાર આત્મદર્શન થવાથી હૃદયગ્રંથિ ભેદાય અહીં ‘કરણ'નો તાત્પર્યાર્થ છે છે, સર્વ પ્રકારના સંશયો છેદાય છે અને નિર્વિકલ્પ ઉપયોગ અથવા ચિન્માત્ર સર્વ કર્મોનો નાશ થાય છે. સમાધિ. ઉન્મનીકરણ આદિ ૧૨ કરણોમાં આત્મ-સ્વરૂપના અનુભવથી ક્રમશઃ મન, ચિત્ત આદિ આલંબનોનો સ્વપરનો વિવેક પ્રગટે છે, તેથી આત્મા અભાવ થવાથી નિર્વિકલ્પ-નિરાલંબન જ પરમતત્ત્વ છે, પરમ રહસ્યભૂત છે, એ ધ્યાનરૂપ ચિન્માત્ર સમાધિ પ્રગટ થાય છે. સત્ય અનુભૂત બને છે. જેમાં ચિત્તની પ્રશાન્તવાહિતાનો ધારાબદ્ધ “અપસ્ય પર્વ નિ0િ અપદરૂપ પ્રવાહ અનુભવાય છે. આત્માનું કોઇ પદ નથી, અર્થાત્ શબ્દથી પૂર્વના ધ્યાન ભેદોમાં, ધ્યાતા અને આત્મા ગમ્ય નથી, પણ અનુભવથી એ ધ્યેયની ભિન્નતા ભાસતી હોય છે. જ્યારે ખરેખર જાણી શકાય છે. સમસ્ત આ કરણોની અવસ્થામાં ધ્યાતા, ધ્યાન અને વિકલ્પોથી સર્વથા પર આત્મ સ્વરૂપને ધ્યેય ત્રણેની એકતાનો અનુભવ થાય છે. અનુભવવાનો શ્રેષ્ઠ ઉપાય નિર્વિકલ્પ પૂર્વના ધ્યાનોમાં મન, ચિત્ત વગેરેની ધ્યાન જ છે. પ્રવૃત્તિ હોય છે - જ્યારે આ કરણની શૂન્ય ધ્યાન, લય ધ્યાન આદિ અવસ્થામાં ક્રમશઃ તેનો નિરોધ થાય છે. ધ્યાનભૂમિકાઓના અવિરત અભ્યાસના તેથી આત્માના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું ફળરૂપે જયારે મન સર્વથા વિકલ્પ રહિત ધ્યાન થાય છે. બને છે, ત્યારે આ ઉન્મનીકરણ આદિ ઉન્મનીકરણ આદિ બાર કરણોમાં કરણોની ભૂમિકા પ્રાપ્ત થાય છે. મન, ચિત્ત આદિનો અભાવ થવાથી કરણના ૯૬ ભેદ આત્મા, આત્મા વડે આત્મામાં લીન બને ઉન્મનીકરણ આદિ પ્રત્યેક કરણના ૧. આલંબન સાધન જે ત્યાગે, પર પરિણતિને ભાંગે રે, અક્ષય-દર્શન જ્ઞાન-વૈરાગે, આનંદઘન પ્રભુ જાગે રે. - “શ્રીવીરજિનસ્તવન’ પૂ. શ્રી આનંદઘનજી. ધ્યાન વિચાર (સવિવેચન) • ૪૨
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy