SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ગયેલા કર્માણુઓને છૂટા પાડવા, તેનો છૂટા પડી જાય છે અર્થાત્ ક્ષય પામે છે.” ક્ષય કરવા માટે શુભ આલંબનો દ્વારા પંચસૂત્રમાં નિર્દિષ્ટ આ હકીકત પોતાના આંતર (આત્મિક) પુરુષાર્થને યોગ, વીર્ય આદિ દ્વારા થતી કર્મક્ષયની ઉત્તરોત્તર પ્રબળ વેગવંતો બનાવતો રહે છે પ્રક્રિયાનું જ સમર્થન કરે છે. તેની ઘટના અને તેના દ્વારા ધ્યાન-સાધનામાં આવતા આ રીતે વિચારી શકાય છે. વિક્ષેપોને દૂર કરે છે. ચિત્તનું સંતુલન યોગ, વીર્ય અને સ્થામ દ્વારા જાળવી રાખીને પોતાના ધ્યેયમાં, આત્મ કમણુઓને પોતાના સ્થાનમાંથી સ્વભાવમાં લીનતા પ્રાપ્ત કરતો રહે છે. ખસેડવામાં આવે છે, એટલે કે સ્થાનભ્રષ્ટ આત્મસ્વભાવમાં લીનતા જેમ જેમ વધતી કરવામાં આવે છે. જાય છે, તેમ તેમ તેના આત્મપ્રદેશોમાં ઉત્સાહ, પરાક્રમ અને ચેષ્ટા દ્વારા તેમાં ચોટેલા કર્માણુઓના જથ્થામાં હલચલ- રહેલા રસનું શોષણ કરવામાં આવે છે. ઊથલપાથળ શરૂ થાય છે. શક્તિ અને સામર્થ્ય દ્વારા તે ધ્યાનાગ્નિ જેમ વધુ તીવ્ર બને છે તેમ કર્માણુઓને આત્મપ્રદેશોમાંથી સર્વથા તે કર્માણુઓની આત્મપ્રદેશો ઉપરની પકડ અલગ કરવામાં આવે છે. તે પંચસૂત્રમાં ઢીલી પડતી જાય છે, ચૂલા ઉપર ચડેલી નિર્દિષ્ટ કર્મોના શિથિલીકરણ, પરિહાનિ ખીચડીની જેમ તે કર્માણ ઊંચા-નીચા અને ક્ષયને સૂચવે છે.' થાય છે અને ક્રમશઃ ક્ષયને અભિમુખ બની આ યોગો વીર્ય આદિ ધ્યાન અને આત્માથી છૂટા પડી જાય છે. સમાધિરૂપ છે, વિશુદ્ધ ચારિત્રના દ્યોતક છે. | ‘પંચસુત્ર'ના પ્રથમ ‘પાપપ્રતિઘાત- વિશુદ્ધ ચારિત્રવાનને ધ્યાનરૂપ આ યોગો ગુણબીજાધાન’ સૂત્રમાં પણ કહ્યું છે કે – અવશ્ય હોય છે. આઠ પ્રકારનો ચારિત્રાચાર આ સૂત્રનો પ્રણિધાનપૂર્વક પાઠ કરવાથી, - પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ છે સાંભળવાથી, તેના અર્થનું ચિંતન કરવાથી અને તે પ્રણિધાનયોગ યુક્ત હોય છે. અશુભ કર્મોના અનુબંધો શિથિલ બને છે. સચ્ચારિત્ર સાથે ધ્યાન અને યોગનો અર્થાત્ કર્મોના દલિતો, તેની સ્થિતિ અને ગાઢ સંબંધ છે. સમિતિ-ગુણિરૂપ ચારિત્ર તેનો રસ ઘટવા માંડે છે. ત્યાર પછી તે જેમ-જેમ વિશુદ્ધ બનતું જાય છે, તેમ તેમ કર્માણ ઓમાં રહેલો રસ ક્ષય પામે છે. યોગ (આત્મિક વીય)ની પ્રબળતા અને અને નીરસ બનેલાં કર્મો આત્મપ્રદેશોમાંથી સૂક્ષ્મતા વધતી જાય છે. १. एवमेवं सम्म पढमाणस्स सुणमाणस्स अणुप्पेहमाणस्स सिढिलीभवंति, परिहायंति, खिज्जंति, असुहकम्माणुबंधा ॥ ધ્યાન વિચાર (સવિવેચન) • ૪૧
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy