________________
કર્મદલિકોને ખેંચીને ઉદયાવલિકામાં લઈ આત્મા જ્યારે ઊર્ધ્વઅધો અને તિર્યમ્ આવવામાં આવે છે, તેમ અહીં પણ લોકના પદાર્થોના શાસ્ત્ર-સાપેક્ષ સૂક્ષ્મ આત્મ-ધ્યાનજન્ય પોતાની વિશિષ્ટ વીર્ય ચિંતનમાં એકાગ્ર બને છે, ત્યારે તેનામાં શક્તિ દ્વારા કર્મદલિકોને ખપાવવા તેને ઉત્સાહ, પરાક્રમ અને ચેષ્ટારૂપ વિશેષ નીચે પછાડવા દ્વારા તેની શક્તિને હત- શક્તિ પ્રગટતાં આત્મપ્રદેશોમાં ચોંટેલા પ્રહત કરી નાંખે છે.
કર્મદલિકો ઊંચા-નીચા થઇને શોષાવા પરાક્રમનું કાર્ય છે - કર્મસ્કંધોનું માંડે છે. અધોનયન.
ત્રણે લોકના આ ચિંતનમાં ‘લોકપરાક્રમનું કારણ છે - અધોલોકના સ્વરૂપ ભાવના’ અને ‘સંસ્થાન વિજય’ પદાર્થોનું શ્રુત-સાપેક્ષ ચિંતન. ધર્મ-ધ્યાન અંતર્ભત છે, ભાવના સંવરરૂપ
(૬) ચેષ્ટાનાં કાર્ય-કારણ : “ચેષ્ટાની છે, નવાં આવતાં કમને અટકાવે છે અને પ્રબળ શક્તિ આત્મામાં પ્રગટે છે ત્યારે ધ્યાન નિર્જરા સ્વરૂપ હોવાથી તેનાથી તેના પ્રભાવે સ્વ-સ્થાનમાં રહેલા કર્મસ્કંધો કર્મોનો સમૂળ ક્ષય થાય છે. શોષાઈ જાય છે, અર્થાત્ આત્મા આ અહીં મોહનીય આદિ કર્મોના ક્ષય ચેષ્ટા'ની શક્તિ દ્વારા કર્મદલિકોને શોષી માટે તત્પર બનેલા સાધકને સમગ્ર લોકનું નાખે છે. જેમ અગ્નિથી અત્યંત તપ્ત સમ્યકુ ચિંતન ઉત્સાહ, પરાક્રમ અને બનેલ તવા ઉપર પાણી નાંખવાથી તરત ચેષ્ટારૂપ પ્રબળ ધ્યાનશક્તિ પેદા કરવા શોષાઈ જાય તેમ ચેષ્ટા ધ્યાનાગ્નિની દ્વારા કર્મક્ષયમાં નિમિત્ત બને છે. પ્રબળતાથી આત્મપ્રદેશોમાં રહેલા (૭) શક્તિનાં કાર્ય-કારણ : જીવથી કર્મદલિકો શોષાઇ જાય છે.
કર્મપ્રદેશોનો વિયોગ કરવા માટે ચેષ્ટા શક્તિને પ્રગટવામાં મુખ્ય અભિમુખ થવું એ “શક્તિનું કાર્ય છે. આલંબનરૂપ બને છે – તિર્યમ્ લોકના જેમ તલમાંથી તેલ છૂટું પાડવા તલને પદાર્થો – મનુષ્યક્ષેત્ર - અઢીદ્વીપ, અસંખ્ય- ઘાણીમાં પીલવામાં આવે છે, તેમ અહીં દ્વીપ - સમુદ્રો વગેરેનું શ્રુત-સાપેક્ષ ચિંતન. પ્રબળ ધ્યાનશક્તિ વડે કર્મોને આત્માથી
ચેષ્ટાનું કાર્ય છે - સ્વસ્થાનગત અલગ કરવામાં આવે છે. કર્મોનું શોષણ.
‘શક્તિ નું મુખ્ય આલંબન-કારણ, ચેષ્ટાનું કારણ છે – તિર્યમ્ લોકના તત્ત્વચિંતા અને પરમ-તત્ત્વચિંતા છે. પદાર્થોનું શ્રુત-સાપેક્ષ ચિંતન.
(૧) જીવાદિ તત્ત્વોના યથાર્થ સ્વરૂપનું પંચાચારના વિશુદ્ધ પાલન સાથે ચિંતન કરવું તે તત્ત્વચિંતા છે.
ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૫૯