________________
(૨) ધ્યાન, પરમ-ધ્યાન આદિ બને છે - સિદ્ધાયતન અને સિદ્ધ ધ્યાનમાર્ગના ચોવીસ ભેદોનું સ્વરૂપ ભગવંતોનું એકાગ્રતાપૂર્વકનું ચિંતન. ચિંતવવું એ પરમ-તત્ત્વચિંતા કહેવાય છે. સિદ્ધાયતન (એટલે શ્રી જિનચૈત્ય
આ રીતે દ્રવ્યાનુયોગ અને યોગધ્યાન અને શ્રી જિનપ્રતિમા) અને સિદ્ધ વિષયક ચિંતન-મનન-પરિશીલન દ્વારા આ ભગવંતોના સ્વરૂપનું ચિંતન એ સામર્થ્ય‘શક્તિ'નાં ઉત્થાન અને વિકાસ થાય છે. યોગ (સર્વોત્કૃષ્ટ-યોગ)ને ઉત્પન્ન કરે છે,
આત્મદ્રવ્યના કે તેના ગુણ-પર્યાયોના પુષ્ટ બનાવે છે. જે સામર્થ્ય-યોગ વડે ચિંતનમાં જેમ-જેમ એકાગ્રતા સધાતી આત્મા પોતાના પ્રદેશોમાં રહેલાં કર્મ જાય છે, તેમ-તેમ ‘શક્તિ યોગ’ પુષ્ટ- દલિકોને સર્વથા છૂટા પાડી શકે છે. શુદ્ધ બને છે અને તેના દ્વારા આત્મપ્રદેશો આનાથી એક મહત્ત્વની એ વાત નિશ્ચલ થવાથી તેમાં રહેલા કર્મસ્કંધો, ફલિત થાય છે કે – સર્વ પ્રકારનાં ચિંતન, તલમાંથી તેલ છૂટું પડે તેમ છૂટા પડવા મનન અને ધ્યાનમાં સિદ્ધ પરમાત્માનું લાગે છે.
અને તેમના ચૈત્ય તથા પ્રતિબિંબનું શક્તિનું કાર્ય - આત્મા અને ચિંતન, મનન અને ધ્યાન સર્વ શ્રેષ્ઠ છે, કર્મપ્રદેશોને પરસ્પરથી સર્વથા છૂટા સર્વાધિક સામર્થ્યવંત છે. પાડવા માટે અભિમુખ થવું.
શ્રી જિનચૈત્ય અને શ્રી જિનબિંબનું શક્તિનું કારણ - તત્ત્વચિંતા અને આલંબન એ સિદ્ધ પરમાત્માના સ્વરૂપના પરમ-તત્ત્વચિંતા.
ચિંતન અને ધ્યાનમાં ઉપકારક બને છે (૮) સામર્થ્યનાં કાર્ય-કારણ : તલ તેથી સિદ્ધાયતનનું ચિંતન અને ધ્યાન એ અને ખોળની જેમ જીવ અને કર્મનો હકીકતમાં સિદ્ધ સ્વરૂપનું જ ચિંતન અને સાક્ષાત્ વિયોગ કરવો એ સામર્થ્ય યોગનું ધ્યાન છે. કાર્ય છે.
‘સામર્થ્યનું કાર્ય - જીવ અને કર્મનો તલ અને ખોળ જેમ બંને સાક્ષાત્ સાક્ષાત્ વિયોગ કરવો, બંનેને તદ્દન છૂટા છૂટા પડી જાય છે, તેમ સામર્થ્ય- પાડવા. યોગજન્ય ધ્યાન વિશેષથી મોહનીય સામર્થ્યનું કારણ - સિદ્ધાયતન અને આદિ કર્મોનો સર્વથા ક્ષય થાય છે, ત્યારે સિદ્ધ સ્વરૂપનું ચિંતન. જીવ અને કર્મલિકો તદ્દન અલગ થઇ સ્પષ્ટતા: ‘પંચ સંગ્રહ’, ‘કમ્મપયડી જાય છે.
આદિ ગ્રંથોમાં “યોગ’ ‘વીર્ય આદિ સામર્થ્ય-યોગમાં કારણ-આલંબનરૂપ શબ્દોને એકાWક નામો તરીકે જણાવ્યાં
ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૬૦