________________
ઊખડી ગયેલા કર્મદલિકોને, ત્યાં-ત્યાંથી ‘ઉત્સાહની શક્તિના ઉદ્ભવમાં આકર્ષિત કરે છે; જેમ દંતાલી દ્વારા કચરો, મુખ્ય આલંબન (કારણ) છે – ઊર્ધ્વલોકની ઘાસ વગેરે ખેંચી લેવામાં આવે છે. વસ્તુઓ, દેવલોક વગેરેના સ્વરૂપનું
છૂટા-છૂટા પડેલા ઘાસને દંતાલીની ઋત-સાપેક્ષ ચિંતન. મદદથી ભેગું કરવામાં આવે છે, તેમ ‘સ્થામ” કરતાં ‘ઉત્સાહ'નું બળ
સ્થામ' શક્તિ દ્વારા ધ્યાનમાં એવું વિશેષ હોય છે. પ્રાબલ્ય આવે છે કે જેથી આત્મપ્રદેશોથી ઉત્સાહનું કાર્ય છે - કર્મસ્કંધોનું વિખૂટા પડેલા કર્મદલિકો ભેગા થઇ જાય ઊર્ધ્વનયન. છે, જેનાથી તેને ખપાવવાનું કાર્ય સરળ ઉત્સાહનું કારણ છે – ઊર્ધ્વલોકના બનતું હોય છે.
પદાર્થોનું શ્રુત-સાપેક્ષ ચિંતન. સ્થાના કાર્યમાં સહાયક- (૫) પરાક્રમનાં કાર્ય-કારણ : આલંબનભૂત આઠ પ્રકારનાં કરણો છે. “પરાક્રમની શક્તિ વડે ઉપર ચઢાવવામાં તેનાં નામ આ પ્રમાણે છે : (૧) બંધન આવેલા કર્મ-સ્કંધોને નીચે લાવવામાં કરણ, (૨) સંક્રમણ કરણ, (૩) ઉદ્વર્તન આવે છે, જેમ છિદ્રવાળી કુંડીમાંથી તેલ કરણ, (૪) અપવર્તના કરણ, (૫) ધારાબદ્ધ પ્રવાહે નીચે આવે અથવા ઉદીરણા કરણ, (૬) ઉપશમના કરણ, અમૃતકલામાંથી નીકળી ઘંટિકા-પડજીભમાં (૭) નિધત્ત કરણ, (૮) નિકાચના કરણ. અમત ઝરે.
‘કરણ’નો અર્થ છે - આત્માની આ પરાક્રમ શક્તિના પ્રગટીકરણમાં વિશિષ્ટ વીર્યશક્તિ અથવા આત્માનું આલંબનભૂત બને છે - અધોલોકના વિશુદ્ધ પરિણામ.
પદાર્થોના (ભવનપતિ દેવો તથા વીઆંતરાય કર્મના ક્ષયોપશમથી નરકાદિના) સ્વરૂપનું શ્રુત-સાપેક્ષ ચિંતન. પ્રગટેલી વીર્યશક્તિ અથવા સુવિશુદ્ધ ઉત્સાહથી અધિક સામર્થ્ય પરાક્રમમાં આત્મપરિણામરૂપ આઠ કરણો એ “સ્થામ છે. તેના દ્વારા ઉપર ચઢેલાં કર્મો નીચે યોગ'નાં આલંબનો છે.
પછડાય છે. જેથી તેનામાં ફળ આપવાનું (૪) ઉત્સાહનાં કાર્ય-કરણ : ઉત્સાહ જે સામર્થ્ય હોય છે, તે હણાઇ જાય છે. શક્તિના પ્રભાવે આત્મા, આકર્ષિત કર્મ-પુદ્ગલોના ઊર્ધ્વનયન અને કરેલા - ભેગા કરેલા કર્મ-દલિકોને ઊંચે અધોનયનની ક્રિયા આત્માના અસંખ્યાત લઈ જાય છે, જેમ નળી દ્વારા પાણીને પ્રદેશરૂપ ક્ષેત્રમાં જ થાય છે. ઉપર લઇ જવાય છે.
જેમ ઉદીરણા કરણ વડે અનુદિત
.
..
ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૫૮