________________
પ્રકારે છે. અહીં બુદ્ધિ શબ્દથી કૃતનિશ્રિત મતિજ્ઞાન એટલે પૂર્વે જે ઔત્પાતિકી, વૈનયિકી, કાર્મિકી અને જ્ઞાન બીજાઓ દ્વારા યા શાસ્ત્ર ગ્રંથોથી પારિણામિકી - આ ચાર પ્રકારની બુદ્ધિ પ્રાપ્ત કરેલું હોય, પણ વ્યવહાર કાળમાં લેવાની છે અને તે અવાયરૂપ છે. તેનો ઉપયોગ ન હોય, દા.ત. “ઘડો
અવાય એટલે નિશ્ચય. તેનો અભાવ લાવો’ એમ કહેવામાં આવે ત્યારે “ઘડો નિબુદ્ધીકરણમાં હોય છે.
લાવવો એટલે શું ?' એ વિચાર કર્યા વિવેચન : છઠ્ઠા અને સાતમાં કરણમાં વિના જ ઘડો લાવવામાં આવે તે ધારણાના પહેલા અને ત્રીજા ભેદનો અર્થાતુ કૃતનિશ્રિત મતિજ્ઞાન કહેવાય છે. અવિશ્રુતિ અને સ્મૃતિનો નિરોધ પૂર્વે ક્યારે પણ જાણેલું જ ન હોવા બતાવવામાં આવ્યો છે. પ્રસ્તુતમાં ધારણાની છતાં વિશિષ્ટ પ્રકારના મતિજ્ઞાના પૂર્વે થતા “અવાય કે જે નિશ્ચયાત્મક વરણીય ક્ષયોપશમથી જે મતિ ઉત્પન્ન જ્ઞાનરૂપ છે, તેનો નિરોધ જણાવ્યો છે. થાય, તેને અશ્રુતનિશ્રિત મતિ કહેવાય
શ્રતનિશ્ચિત મતિજ્ઞાનના સર્વ ભેદોમાં છે. તેના ચાર પ્રકાર નીચે મુજબ છે - ક્રમશઃ અવગ્રહ અને ઇહા પછી અવાય (૧) ઔત્પાતિકીઃ કોઇ વિશિષ્ટ પ્રસંગ થાય છે. પરંતુ શ્રુત અનિશ્રિત મતિજ્ઞાનના કે પ્રશ્ન ઉપસ્થિત થતાં તેને પાર પાડવામાં ચાર ભેદમાં જે ઔત્પાતિકી, વૈનાયિકી, એકાએક ઉત્પન્ન થતી બુદ્ધિ. આવા કાર્મિકી અને પરિણામિકી - આ ચાર બુદ્ધિશાળીઓમાં અભયકુમાર, મહાકવિ પ્રકારની બુદ્ધિ છે, તે મતિજ્ઞાનના કાલિદાસ, બીરબલ વગેરે મુખ્ય છે. વિશિષ્ટ ક્ષયોપશમથી ઉત્પન્ન થતી (૨) વૈયિકી : ગુરુજનો વગેરેની હોવાથી, તે “અવાય નિશ્ચયાત્મક રૂપ જ સેવાભક્તિથી પ્રગટ થતી બુદ્ધિ. જેમ કે હોય છે. તેથી તેમાં અવગ્રહ આદિની - નિમિત્તજ્ઞ શિષ્ય. અપેક્ષા રહેતી નથી.
(૩) કાર્તિકી : નિરંતર અભ્યાસપ્રસ્તુતમાં જે અપાયરૂપ ઔત્પાતિકી પુરુષાર્થ કરતા રહેવાથી પ્રાપ્ત થતી બુદ્ધિ. આદિ ચાર પ્રકારની બુદ્ધિનું વિધાન છે, જેમ કે - ચોર અને ખેડૂતની બુદ્ધિ. તે અશ્રુત નિશ્રિત મતિજ્ઞાનના જ ચારે (૪) પારિણામિકી : સમય જતાં ભેદ છે. તેનો અભાવ આ કરણમાં અનેક પ્રકારના અનુભવોથી ઊઘડતી બતાવ્યો છે. બુદ્ધિના અભાવથી અહીં બુદ્ધિ. જેમ કે - વજસ્વામીની બુદ્ધિ. મતિજ્ઞાનનો ત્રીજો પ્રકાર જે “અવાય છે, નિબુદ્ધીકરણ આદિ આઠ પ્રકાર આ તેનો અભાવ જ અપેક્ષિત છે. પ્રમાણે છે :
ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૮૪