________________
વસ્તુના જ્ઞાનનો અભાવ થયો હોવાથી વિવેચન : જેનાથી પૂર્વાનુભૂત પદાર્થ તેના પછીના આ નિર્ધારણીકરણ’માં કે પ્રસંગનું સ્મરણ થાય છે તેને ‘સ્મૃતિ’ અંતર્મૂહૂર્ત કાળ સુધી ટકી રહેનાર કહે છે. જે-જે વસ્તુ કે વ્યક્તિનો સંપર્ક પદાર્થજ્ઞાનના ઉપયોગનો અર્થાત્ જે સંયોગાદિ દ્વારા ભૂતકાળમાં થયેલો અવિચ્યુતિ ધારણાનો અભાવ થાય છે. હોય છે તે-તે વસ્તુ અને વ્યક્તિના જે તેને લઇને સાધકને આત્માનુભવની સંસ્કારો આત્મામાં પડેલા હોય છે, તે લીનતામાં વિશેષ વૃદ્ધિ થાય છે. સંસ્કારો તેવા-તેવા પ્રકારનાં નિમિત્તો મળતાં ફરી જાગૃત થાય છે.
ધારણાના શેષ બે ભેદો – સ્મૃતિ અને વાસનાનો અભાવ આગળના કરણોમાં બતાવવામાં આવશે.
આ પહેલાંના કરણમાં અવિચ્યુતિરૂપ ધારણાનો અભાવ થવા છતાં હજુ પૂર્વાનુભૂત પદાર્થોના સંસ્કારોને લઇને તેની સ્મૃતિની સંભાવના ઊભી જ હતી. તેનો આ સાતમા કરણમાં અભાવ થવાથી આત્માનુભવ ધૃતર બને છે, આત્માનુભૂતિ વધુ સમૃદ્ધ બને છે.
વિસ્મૃતીકરણ વગેરે આઠ પ્રકાર આ પ્રમાણે છે :
નિર્ધારણીકરણના આઠ પ્રકાર : (૧) નિર્ધારણીકરણ, (૨) મહાનિર્ધારણીકરણ, (૩) પરમ-નિર્ધારણીકરણ, (૪) સર્વ-નિર્ધારણીકરણ, (૫) નિર્ધારણીભવન, (૬) મહા-નિર્ધારણીભવન, (૭) પરમ-નિર્ધારણીભવન, (૮) સર્વ-નિર્ધા૨ણીભવન. (૭) વિસ્તૃતીકરણ • મૂળ પાઠ :
યત:
વિસ્મૃતીરમિત્યાવિ૮(અષ્ટધા ) | स्मृतिर्धारणाया द्वितीयो भेदः । :-અવિદ્યુતિ-સ્મૃતિ-વાસનામેવાત્ ત્રિધા ધારા વર્યંતે । ૭ । અર્થ : વિસ્મૃતીકરણ આદિ આઠ પ્રકારે છે. સ્મૃતિ એ ધારણાનો બીજો ભેદ છે. કારણ કે ધારણા એ અવિચ્યુતિ, સ્મૃતિ અને વાસનાના ભેદથી ત્રણ પ્રકારની છે; તેમાંથી બીજા પ્રકારરૂપ સ્મૃતિનો અભાવ, આ કરણમાં વિવક્ષિત છે.
(૧) વિસ્તૃતીકરણ, (૨) મહાવિસ્તૃતીકરણ, (૩) પરમ-વિસ્મૃતીકરણ, (૪) સર્વ-વિસ્મૃતીકરણ, (૫) વિસ્મૃતીભવન, (૬) મહા-વિસ્મૃતીભવન, (૭) પરમ-વિસ્મૃતીભવન, (૮) સર્વવિસ્મૃતીભવન.
•
મૂળ પાઠ :
निर्बुद्धीकरणमित्यादि ८ ( अष्टधा ) બુદ્ધિઃ સૌત્પાતિયાશ્ચિતુર્થાંડવાયરૂપા, અવાયસ્તુ નિશ્ચય ઉત્ત્વતે ॥ ૮॥ અર્થ : નિર્બુદ્ધીકરણ આદિ આઠ
૦૨૮૩
(૮) નિર્બુદ્ધીકરણ
ધ્યાન વિચાર (સવિવેચન)