________________
(૧) નિબુદ્ધીકરણ, (૨) મહા- જ્ઞાનરૂપ મતિજ્ઞાન વગેરેનો અભાવ થતો નિબુદ્ધીકરણ, (૩) પરમ-નિબુદ્ધીકરણ, જાય છે. ‘નિરીહીકરણ'ની ભૂમિકામાં (૪) સર્વ-નિબુદ્ધીકરણ, (૫) નિબુદ્ધી- સાધકને જીવાદિ પદાર્થોના નિર્ણય માટે ભવન, (૬) મહા-નિબુદ્ધીભવન, કોઇ પ્રકારની ઇહારૂપ વિચારણા કરવી (૭) પરમ-નિર્બદ્ધીભવન, (૮) સર્વ- પડતી નથી. નિબુદ્ધીભવન.
નિરીહીકરણ આદિ આઠ પ્રકાર : (૯) નિરીહીકરણ
(૧) નિરીહીકરણ, (૨) મહામૂળ પાઠ :
નિરીહીકરણ, (૩) પરમ-નિરીહીકરણ, નિરીઠ્ઠીર મિત્યાદ્રિ ૮ (અષ્ટથી) . (૪) સર્વ-નિરીહીકરણ, (૫) રૂંદા વિદ્યારVI[, મિર્થ સ્થા: નિરીદીભવન, (૬) મહાનિરીદીભવન, પુરુષો વેતિ છે ?
(૭) પરમ-નિરીદીભવન, (૮) સર્વઅર્થ : ઇહા એટલે વિચારણા, નિરીદીભવન. અર્થાત્ “આ હૂંઠું છે કે પુરુષ ?” – એવી (૧૦) નિર્મલીકરણ વિચારણા થવી તે ઇહા, (જે • મૂળ પાઠ : ધ્યાનભૂમિકામાં) તેનો અભાવ થાય છે, નિર્મતીરામિત્યાદ્રિ ૮ ગષ્ટથા . તે ધ્યાનને ‘નિરીહીકરણ” કહેવાય છે. ગતિવિપ્રો સાથ | ૨૦ |
વિવેચન : અવગ્રહમાં ઇન્દ્રિયો અને અર્થ : જે ધ્યાન-ભૂમિકામાં મહિનો વિષયનો સંપર્ક થતાં “કંઇક છે', એવો અભાવ થાય, તેને “નિર્મલીકરણ” કહે અવ્યક્ત બોધ થાય છે. તેના પછી “એ છે. “મતિ’ શબ્દથી અહીં દસ પ્રકારનો શું છે ?' એવી જિજ્ઞાસા થાય છે. આ અવગ્રહ સમજવો. પાંચ ઇંદ્રિય, છઠું મન જિજ્ઞાસાને સંતોષવા માટે થતી એટલાનો અર્થાવગ્રહ તથા મન અને ચક્ષુ વિચારણા - તેને “ઇહા’ કહેવાય છે. વિના શેષ ચાર ઇન્દ્રિયોથી થતો
આઠમા કરણમાં નિર્ણયાત્મક જ્ઞાનનો વ્યંજનાવગ્રહ - એમ દસ પ્રકાર થાય છે. અર્થાત્ “અવાયના અભાવનું કથન હતું. વિવેચન : અહીં “મતિ” શબ્દ દસ આ નવમા કરણમાં “અવાય'ની પહેલાં પ્રકારના અવગ્રહનો વાચક છે. થતી વસ્તુના નિર્ણય માટેની વિચારણાનો ઇન્દ્રિયો અને મન સાથે પદાર્થનો અર્થાત્ ઇહાનો પણ અભાવ થાય છે. સંપર્ક થતાં જે અવ્યક્ત બોધ થાય છે,
આત્માના અનુભવજ્ઞાનમાં જેમ-જેમ તેને “અવગ્રહ’ કહે છે. વિકાસ થતો જાય છે, તેમ-તેમ પરોક્ષ અવગ્રહના મુખ્ય બે પ્રકાર છે : (૧)
ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૮૫