SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યંજનાવગ્રહ અને (૨) અર્થાવગ્રહ. સાથે ઇન્દ્રિયનો સંબંધ થાય છે. તે પછી કોઇ પણ પદાર્થનું જ્ઞાન ઇન્દ્રિય સાથે જોડાયેલા જ્ઞાનતંતુઓ તરત ઉપકરણેન્દ્રિય અને વિષયનો પરસ્પર મનને ખબર આપે છે. મન આત્માને સંબંધ થવાથી જ થાય છે, માટે ખબર આપે છે, આથી આત્મામાં તે ઉપકરણેન્દ્રિય અને વિષયના પરસ્પર વિષયનું મતિજ્ઞાન ઉત્પન્ન થાય છે. તેમાં સંબંધને–સંયોગને વ્યંજન કહેવામાં આવે ચક્ષુ અને મન વડે થતા મતિજ્ઞાનમાં છે. ઉપકરણેન્દ્રિય અને વિષયનો પરસ્પર વ્યંજનાવગ્રહ થતો નથી, પણ સીધો જ સંબંધ થતાં જે અત્યંત અવ્યક્ત જ્ઞાન થાય અર્થાવગ્રહ થાય છે. કારણ કે – ચક્ષુ અને છે, તે ‘વ્યંજનાવગ્રહ છે. મનના જ્ઞાન વ્યાપારમાં પદાર્થના વ્યંજનાવગ્રહ થયા પછી “કંઇક છે' સંયોગની આવશ્યકતા રહેતી નથી. એવું સામાન્ય જ્ઞાન થાય છે, તે ચક્ષુ અને મન પદાર્થના સંબંધઅર્થાવગ્રહ” છે. વ્યંજનાવગ્રહમાં જ્ઞાનની સંયોગ વિના જ પોતાના વિષયનો બોધ લેશ પણ અભિવ્યક્તિ નથી થતી, કરી શકે છે. આંખથી દૂર રહેલી વસ્તુને અર્થાવગ્રહમાં “કંઇક છે' એવા સામાન્ય આંખ જોઇ શકે છે. હજારો-લાખો માઇલ જ્ઞાનની અભિવ્યક્તિ થાય છે. દૂર રહેલી વસ્તુનું મન ચિંતન કરી શકે ઇહા, અપાય અને ધારણાના જ્ઞાન- છે - પણ સ્પર્શનેન્દ્રિય આદિ ચાર વ્યાપારમાં ઇન્દ્રિય અને વિષયનો સંયોગ ઇન્દ્રિયો, પોતાના વિષયની સાથે સંબંધ અપેક્ષિત નથી હોતો. તેમાં મુખ્યતયા થાય, તો જ તેનો બોધ કરી શકે છે. માનસિક એકાગ્રતા અપેક્ષિત છે. જ્યારે આથી જ ચહ્યું અને મનને અવ્યક્ત જ્ઞાનરૂપ “અવગ્રહ’માં ઇન્દ્રિય અને અપ્રાપ્યકારી તથા સ્પર્શનેન્દ્રિય આદિ વિષયના સંયોગની અપેક્ષા રહે જ છે. ચારને પ્રાપ્યકારી કહેવામાં આવે છે. મતિજ્ઞાન પાંચ ઇન્દ્રિયો અને મનની “મતિ' શબ્દથી અહીં દસ પ્રકારના સહાયથી ઉત્પન્ન થાય છે. ત્વચા, રસના, અવગ્રહનો અભાવ વિવક્ષિત છે. તે દસ નાક, આંખ અને કાન - એ પાંચ ઇન્દ્રિયો પ્રકાર નીચે પ્રમાણે છે - છે. એ પાંચ ઇન્દ્રિયો દ્વારા અનુક્રમે (૧) સ્પર્શનેન્દ્રિય અર્થાવગ્રહ, (૨) સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દનું રસનેન્દ્રિય અર્થાવગ્રહ, (૩) ધ્રાણેન્દ્રિય મતિજ્ઞાન થાય છે. અર્થાવગ્રહ, (૪) ચક્ષુરિન્દ્રિય અર્થાવગ્રહ, મતિજ્ઞાનમાં સર્વ પ્રથમ વિષય-વસ્તુ (૫) શ્રોત્રેન્દ્રિય અર્થાવગ્રહ, (૬) મન ૧. દરેક ઇન્દ્રિયમાં રહેલી પોતપોતાના વિષયને ગ્રહણ કરવાની શક્તિને ઉપકરણેન્દ્રિય કહે છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૮૬
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy