________________
બનવા પ્રયત્ન કરે છે; પરંતુ મોહજન્ય છે. શરણાગતની આર્દ્રતા તેના રૂંવાડેસંસ્કારોનું જોર ક્યારેક વધી જાય છે, ત્યારે રૂંવાડે કમળપત્ર પર ઝાકળ બિંદુની જેમ ચિત્ત ડામાડોળ થઇ જાય છે. તેથી મન બાઝેલી હોય છે. પરમાત્માના ઉપયોગથી ભ્રષ્ટ થઇને બાહ્ય તાત્પર્ય કે ચિત્ત-શુદ્ધિનું પ્રતિ સમયે વિષયો તરફ દોડવા લાગે છે. કહો કે પૂરેપૂરું જતન કરવું એ ધ્યાતાની ખાસ અંતરાત્મભાવ છોડીને બહિરાત્મ ભાવમાં ફરજ છે. ચિત્તશુદ્ધિ સિવાય આત્મશુદ્ધિ કૂદી પડે છે. તે વખતે સાધકે પ્રભુ નામનું અશક્ય છે. એ હકીકતમાં દઢ આસ્થાસ્મરણ, મંત્ર-જાપ, ગુણકીર્તન, શાસ્ત્રા- વાળો સાધક જ અંતરતમની સાધનામાં ધ્યયન-ચિંતન મનન તથા શુભ ભાવના સફળ થાય છે. આદિ આલંબનો દ્વારા મનની વૃત્તિઓને
ધ્યેય પરમાત્મા શાંત-સ્થિર અને એકાગ્ર બનાવવી જોઇએ. ધ્યાનની સફળતા કે સિદ્ધિ તો જ જેથી સમ્યગૂ જ્ઞાનના સંસ્કારો સુદઢ બનતાં પ્રાપ્ત થાય, જો ધ્યેય પણ તેટલું જ ઉચ્ચ મન પરમાત્માના ધ્યાનમાં સ્થિરતા- હોય, પરમ પવિત્ર હોય, સર્વગુણ સંપન્ન એકાગ્રતા પ્રાપ્ત કરી શકે, તન્મય બની શકે. હોય અર્થાત્ ધ્યાતાના ધ્યેયરૂપે પરમાત્મા
જે સાધકના હૈયે પોતાના પરમ ધ્યેય જ હોવા જોઇએ. “જેહ ધ્યાન અરિહંત સ્વરૂપ પરમાત્મા પ્રત્યે અપૂર્વ આસ્થા, કો, તેહિ જ આતમ ધ્યાન” પરમાત્માનું અવિચળ શ્રદ્ધા અને અવિહડ ભક્તિ છે, ધ્યાન એ સ્વ-આત્માનું જ ધ્યાન છે, તે ગમે તેવા વિષમ સંયોગથી કે બાહ્ય કારણ કે આત્માના શુદ્ધ સ્વરૂપ અને તેમજ આંતરિક વિનોથી ગભરાતો પરમાત્મા વચ્ચે અભેદ છે એટલે જે સાધક નથી, ભય પામતો નથી, સહેજ પણ પરમાત્માને જ એક અનન્ય શરણ્ય માની વિચલિત થતો નથી. પણ એવી અધન્ય તેમની બિનશરતી શરણાગતિ સ્વીકારે પળે એ તરત જ પરમાત્માને યાદ કરે છે, છે, તેનું સર્વ પ્રકારે રક્ષણ પરમાત્મા વડે સાદ પાડે છે અને -
જ થાય છે. તેમના સિવાય અન્ય કોઈ ર્તિવ્યવિમૂઢોસ્મિ રક્ષક આ લોકમાં નથી. _प्रपद्ये शरणं च तम्' ।
શ્રી અરિહંત પરમાત્મા અભયના જેવી પ્રાર્થનાપૂર્વક તેમના શરણમાં દાતા છે, શરણના દાતા છે. પોતાના સમાઇ જાય છે. તે સમયે તેના અંતરનો શરણે આવેલાને પૂર્ણતયા નિર્ભય, નિશ્ચિત એક-એક તાર “તું હિ-તુંહિ' પોકારે છે, અને સ્વતુલ્ય બનાવે છે, કેમ કે તેમનો તેના શબ્દોમાં આર્જવ અને માર્દવ હોય એ સહજ સ્વભાવ છે.
ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૩