________________
વાર્થ નચારિત્રયજંત્રીનતા-- ચિંતન રહિત મનની અવસ્થાને મ્ | મનરંતુષ્ટયમÀવમ્ | ‘ઉન્મના’ અવસ્થા કહે છે. આ અવસ્થા
અર્થ : ચિંતન કરવું એ મનનો પૂર્વોક્ત ધ્યાનોના દીર્ઘકાળના અભ્યાસથી ખોરાક છે. તે ચિંતનનો અભાવ એ સધાય છે. મનનું અનશન (ઉપવાસ) છે.
જે અવસ્થા-વિશેષથી ‘ઉન્મના” જેમાં પ્રબળતાથી મન ચાલ્યું ગયું અવસ્થા પમાય છે, તેને ‘ઉન્મનીકરણ” હોય અથવા ચિંતાના અભાવથી જાણે અર્થાત્ મનનું (દ્રવ્ય) મૃત્યુ કહેવાય છે. મન નાશ પામી ગયું હોય, એવી અમનસ્કયોગ અને મનોલય વગેરે તેનાં અવસ્થા-વિશેષને ‘ઉન્મની” અવસ્થા કહે પર્યાયવાચી નામો છે. છે. એવી અવસ્થા જે ધ્યાન વડે પ્રગટ યોગશાસ્ત્ર આદિ ગ્રંથોમાં મનની ચાર કરાય, તેને ‘ઉન્મનીકરણ' કહેવાય છે; અવસ્થાઓ બતાવી છે, તેનાં નામ આ બીજા શબ્દોમાં કહીએ તો જેના મનનું પ્રમાણે છે : (૧) વિક્ષિપ્ત, (૨) યાતાયાત, મૃત્યુ, તે જઘન્ય કોટિનું હોય, તો તેને (૩) શ્લિષ્ટ અને (૪) સુલીન. ‘ઉન્મનીકરણ” કહેવાય છે. આ જ તેમાં પ્રથમની બે અવસ્થાઓ ધ્યાનના ઉન્મનીકરણ જો મધ્યમ કોટિનું હોય, તો પ્રાથમિક અભ્યાસકાળમાં હોય છે. ધ્યાનનો બીજું મહો”નીકરણ, ઉત્કૃષ્ટ કોટિનું અભ્યાસ જેમ-જેમ વધતો જાય છે તેમહોય, તો ત્રીજું પરમોન્મનીકરણ અને તેમ સ્થિરતા વધતાં ક્રમશઃ મન શ્લિષ્ટ અને આ ત્રણેના મિશ્રણવાળું હોય, તો ચોથું સુલીન અવસ્થાને પ્રાપ્ત થાય છે. સન્મનીકરણ કહેવાય છે. ‘ભવન’ના શ્લિષ્ટ અવસ્થામાં સાધકનું મન ચાર પ્રકાર પણ ઉન્મનીભવન, આનંદયુક્ત હોય છે અને સુલીન મહોન્મનીભવન, પરમોન્સનીભવન અને અવસ્થામાં મન પૂરું નિશ્ચળ થતાં સાધકને સર્વોન્મનીભવન - ઉન્મનીકરણની જેમ પરમાનંદનો અપૂર્વ અનુભવ થાય છે. જ ક્રમશઃ સમજવા.
આ બંને અવસ્થાઓમાં મન પોતાના વિવેચન : કરણોની બાર મુખ્ય ધ્યેયમાં સ્થિર અને સુસ્થિત હોય છે - વસ્તુઓમાં પ્રથમ સ્થાન મનનું છે. લેશ માત્ર વિષયાંતરને પામતું નથી.
મનનો આહાર ચિંતન છે. ચિંતનનો આવા ધ્યેયનિષ્ઠ અને પરમાનંદમગ્ન અભાવ એ મનનું અનશન અર્થાત્ સાધક પુરુષો જ મન ઉપર ક્રમશઃ પૂર્ણ ઉપવાસ છે.
પ્રભુત્વ સ્થાપીને ઉન્મનીકરણ અવસ્થાને ૧. પાડાનતર : સંતુતિનાટ્યમ્ |
ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૭૪