________________
યોગની કડીબદ્ધ પ્રક્રિયા, આવી ઉત્તમ માર્ગના સાચા પથિક બની શકાય છે, આરાધના-સાધના મળવા છતાં તેને તે પોતાના શુદ્ધ આત્મસ્વરૂપના ભાન સ્વરૂપે આરાધવા-સાધવા માટે આપણે વિનાની કે એ ભાનને જાગ્રત રાખવાના કેટલા ઉત્સુક-સજાગ અને સક્રિય છીએ ? લક્ષ્ય વિનાની કોઇ પણ આરાધના ધ્યાન
ધ્યાન યોગની સાધના માટે ઉત્સુક યોગની કે મોક્ષપ્રાપક યોગની સાધક વ્યક્તિ સર્વ પ્રથમ જાત તપાસ કરે, બની શકતી નથી. આત્મનિરીક્ષણ કરે કે પોતાની અંતઃવૃત્તિ તાત્પર્ય કે આજે અત્યંત જરૂર છે, અને વલણ સંસારાભિમુખ છે કે આત્મ નિરીક્ષણની અને તે પણ પોતાની આત્માભિમુખ.
જાત પ્રત્યેના પક્ષપાત વિનાનું હોવું જોઇએ. ધ્યાન-યોગની સાધના માટે સાધકે જાસુસી ખાતાનો વડો અધિકારી પોતાના જીવનમાં યોગ્યતા કેળવવી શકમંદ વ્યક્તિની તલાશી લે છે, તે રીતે જોઇએ. તે માટે સર્વ પ્રથમ શ્રદ્ધા, આત્મનિરીક્ષણ થાય તો પોતાના દોષોવિશ્વાસ અગત્યનાં છે. ત્યાર પછી દુર્ગુણોનો અને દુર્ભાવોને જાણી શકાય આત્મશુદ્ધિની તાલાવેલી, કર્મમલથી મુક્ત અને અનેક ભૂલ-ભ્રમણાઓના થવાની ઝંખના, આત્મિક ઉત્ક્રાંતિની અંધકારમાંથી બહાર નીકળી શકાય. ઉત્કંઠા હોવી જોઇએ અને તેની સાથે આવા તટસ્થતાપૂર્ણ આત્મ નિરીક્ષણમાંથી આત્મસમર્પણ ભાવ હોવો જોઇએ. જન્મતી તત્ત્વ રુચિ કે ધ્યાન રુચિ વિના
તીવ્ર ભાવથી-આશયથી પાપ કર્મ ન ધર્મ-આરાધના કે ધ્યાનયોગની સાધના કરવું, સંસારના સુખોમાં તીવ્ર આસક્તિ કઈ રીતે લાગુ પડી શકે ? કઇ રીતે ભાવ ન રાખવો અને જીવન વ્યવહારમાં પોતાની અસર જન્માવી શકે ? સર્વત્ર ન્યાયપૂર્વક વર્તન કરવું - આ જૈન દર્શનના પ્રત્યેક અનુષ્ઠાનોમાં પ્રાથમિક યોગ્યતા છે.
વ્યાપક ધ્યાન-યોગ આપણને તો જ લાગુ યોગ્યતાના તારતમ્ય અનુસાર, પડી શકે, અસરકારક બની શકે, જો તેની પોતપોતાની ભૂમિકાને યોગ્ય અનુષ્ઠાનનું તીવ્ર રૂચિ પ્રગટાવીએ. આસેવન કરવું તે યોગ છે, જે ક્રમશઃ ધ્યાન-યોગની રૂચિ એટલે આત્માના મોક્ષ સાથે સંબંધ કરાવે છે. ધ્યાનની રૂચિ. આત્મા જયારે ધ્યાનના
આ રીતે પોતાની યોગ્યતા કેળવી વિષયભૂત બને છે ત્યારે તેની શુદ્ધિનું આત્મ-શ્રદ્ધા અને પરમાત્મ-ભક્તિનું જતન કરવાની નિર્મળ બુદ્ધિ સહજ પણે જીવનમાં પ્રાધાન્ય આપવાથી જ યોગ કામ કરવા માંડે છે.
ધ્યાન વિચાર (સવિવેચન) • ૫૮