________________
ચૈત્યવંદન કરતી વખતે અવસ્થાત્રિક, અને ત્રણે કાળના સર્વ સાધુ-સાધ્વીજી વર્ણટિક, ત્રિદિશિ વર્જનસિક અને ભગવંતોને જે વંદન થાય છે, તેમનું પ્રણિધાનત્રિક આદિ ૧૦ ત્રિકોનું પાલન પવિત્ર સ્મરણ અને ચિંતન થાય છે, તે કરવાનું વિધાન એ હકીકતમાં ધ્યાન હકીકતમાં “પરમમાત્રા ધ્યાનના ૨૪ યોગને જ સૂચિત કરે છે, અર્થાત્ વલયોમાં નિરૂપાયેલી વિશિષ્ટ સ્થાનધ્યાનયોગનો પૂર્વાભ્યાસ છે. સામગ્રી રૂપ હોવાથી પરમમાત્રા ધ્યાનના
એ જ રીતે ચૈત્યવંદનાદિ ક્રિયાઓમાં પૂર્વાભ્યાસ રૂપ છે અને શેષ શૂન્ય, કલા, બોલાતાં સૂત્રો શક્રસ્તવ, ચૈત્યસ્તવ, જયોતિ, બિન્દુ અને લવ આદિ ધ્યાન નામસ્તવ, શ્રુતસ્તવ અને સિદ્ધસ્તવમાં જે ભેદો પણ પૂર્વોક્ત ધ્યાનોના અભ્યાસી બાર અધિકાર દર્શાવવામાં આવ્યા છે. સાધકને ક્રમશઃ અનુભૂતિના વિષય બને તેમાં પહેલા અધિકારમાં ભાવ છે, તે હકીકતનું સમર્થન ‘રિહા થત્ત' જિનેશ્વરોનું, બીજામાં દ્રવ્ય જિનેશ્વરોનું, નામના સ્તોત્ર દ્વારા પણ થયેલું છે અને ત્રીજામાં સ્થાપના જિનેશ્વરોનું, ચોથામાં તેનું નિરૂપણ આ ગ્રંથના વિવેચનમાં નામ જિનેશ્વરોનું, પાંચમા અધિકારમાં કરેલું છે. ત્રણે ભુવનના ચૈત્યોમાં રહેલા સર્વ • આવશ્યકાદિ ક્રિયાઓમાં પ્રણિધાનાદિ સ્થાપના જિનેશ્વરોનું, છઠ્ઠામાં શ્રી સીમંધર યોગો અને ઉન્મનીકરણ આદિ : સ્વામી આદિ ૨૦ વિહરમાન જિનેશ્વરોનું, અશુભ અર્થાત્ સાવદ્ય વ્યાપારના સાતમામાં શ્રુતજ્ઞાનનું, આઠમામાં સર્વ નિવર્તનરૂપ પ્રણિધાન-યોગ અર્થાત્ સિદ્ધાત્માઓનું, નવમા અધિકારમાં ચરમ- નિરવદ્ય પ્રવૃત્તિ રૂપ સમાધાન યોગ, તીર્થપતિ શ્રી મહાવીર પરમાત્માનું, રાગ-દ્વેષના પ્રસંગોમાં માધ્યચ્ય રૂપ દસમામાં ઉજ્જયંત-શ્રી ગિરનાર તીર્થનું, સમાધિ યોગ અને ધ્યાન જન્ય એકાગ્રતાથી અગિયારમા અધિકારમાં અષ્ટાપદ તીર્થનું, થતાં ઉચ્છવાસાદિના નિરોધરૂપ બારમા અધિકારમાં સમ્યગુ દષ્ટિ દેવો કાષ્ઠાયોગ – તે સામાયિક, ચતુર્વિશતિ વગેરેનું કીર્તન, સ્મરણ અને ધ્યાન સ્તવવંદન, ગુરુવંદન, પ્રતિક્રમણ , કરવાનું હોય છે.
કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન રૂપ છે એ આ બાર અધિકારો અને “જગ આવશ્યકોમાં સમાયેલા છે. ચિંતામણિ’, ‘જાવંતિ ચેઇયાઇ’, ‘જાવંત ઉપર્યુક્ત ધ્યાન અને યોગોના કેવિ સાહૂ આદિ સૂત્રો દ્વારા સમસ્ત દ્રવ્ય દીર્ધકાળના અખંડ અભ્યાસ દ્વારા સાધક અને ભાવજિનેશ્વરોને તથા ત્રણે ક્ષેત્ર જ્યારે નિર્વિકલ્પ અવસ્થાને પામે છે ત્યારે
ધ્યાન વિચાર (સવિવેચન) • ૫૬