________________
થોડાં કે વધારે માણસો મરી ગયાં હોય ‘આટલાં મરેલા છે ને આટલાં જીવતાં છે” છતાં આજે દસ માણસો મરી ગયાં એમ આવી ભાષા તે ‘જીવાજીવમિશ્રિત કહેવાય છે તે ‘વિગતમિશ્રિત સત્યામૃષા' સત્યામૃષા' છે. ભાષા છે.
(૭) અનંતમિશ્રિત સત્યામૃષા : મૂળ (૩) ઉત્પન્ન-વિગત મિશ્રિત સત્યા- વગેરે અનંતકાયને તેના જ પ્રત્યેક મૃષા : તે જ પ્રમાણે ઉત્પત્તિ અને મરણને વનસ્પતિકાયરૂપ પાંદડાની સાથે અથવા આશ્રયીને જે મિશ્ર ભાષા બોલવામાં બીજી કોઇ પ્રત્યેક વનસ્પતિની સાથે આવે છે તે ‘ઉત્પન્ન-વિગતમિશ્રિત જોઇને “આ બધું અનંતકાય છે” એમ કોઈ સત્યામૃષા' કહેવાય છે. જેમ કોઈ કહે તે “અનંતમિશ્રિત સત્યામૃષા' છે. નગરમાં ઓછાં કે વધારે માણસો જન્મ્યાં (૮) પ્રત્યેકમિશ્રિત સત્યામૃષા : ઉપર હોય કે મરી ગયાં હોય છતાં કહેવામાં મુજબ પ્રત્યેક વનસ્પતિના ઢગલામાં આવે કે આજે દસ બાળકો જન્મ્યાં છે અનંતકાય રહેલા હોય છતાં આ બધું અને દસ બાળકો મરી ગયા છે : આવી ‘પ્રત્યેક વનસ્પતિકાય છે એમ કહેવું તે ભાષા ‘ઉત્પન્ન-વિગત મિશ્રિતસત્યામૃષા’ ‘પ્રત્યેકમિશ્રિત સત્યામૃષા' છે. ભાષા છે.
(૯) અદ્ધામિશ્રિત સત્યામૃષા : અદ્ધા (૪) જીવમિશ્રિત સત્યામૃષા જેમ કોઇ એટલે કાળ. અહીં પ્રસંગાનુસારે અદ્ધા ઢગલામાં ઘણાં જંતુઓ જીવતાં હોય અને શબ્દથી રાત્રિ-દિવસ લેવાનાં છે. જેમ થોડાં મરેલા પણ હોય છતાં આ જીવતાં કોઈ માણસ દિવસ બાકી હોવા છતાં જંતુઓનો ઢગલો છે એમ બોલવું તે “જીવ- બીજા માણસને ઉતાવળ કરાવવા કહે કે મિશ્રિત સત્યામૃષા' ભાષા કહેવાય છે. “રાત્રિ પડી ગઇ’ અથવા રાત્રિ બાકી
(૫) અજીવમિશ્રિત સત્યામૃષા : હોય છતાં જગાડવા ‘દિવસ ઊગી ગયો’ કોઇ ઢગલામાં ઘણાં જંતુઓ મરેલા હોય તે “અદ્ધામિશ્રિત સત્યામૃષા” કહેવાય છે. અને થોડાં જીવતા હોય છતાં “અજીવનો (૧૦) અદ્ધાદ્વામિશ્રિત સત્યામૃષા : ઢગલો’ એમ કહેવું તે “અજીવમિશ્રિત દિવસ કે રાત્રિનો એક ભાગ તે સત્યામૃષા' ભાષા કહેવાય છે. અદ્ધાદ્ધા. પ્રથમ પ્રહર ચાલુ હોય છતાં
(૬) જીવાજીવમિશ્રિત સત્યામૃષા : કોઇ માણસ બીજા માણસને કાર્યમાં ઉપરની જેમ જીવતાં અને મરેલાં ઉતાવળ કરવા માટે કહે કે મધ્યાહ્ન થઇ જંતુઓના ઢગલામાં (વસ્તુતઃ ન્યૂનાધિક ગયો’ વગેરે વચનો “અદ્ધાદ્ધામિશ્રિત હોવા છતાં) નિશ્ચયપૂર્વક કહેવું કે સત્યામૃષા' ભાષા છે.
ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૬૧