________________
છું, તે માન-નિવૃત અસત્ય છે. કથાઓમાં જે અસંભવિત વાતો કહેવામાં
(૩) માયા-નિવૃત અસત્ય : બીજાને આવે તે “આખ્યાયિકા-નિવૃત અસત્ય ઠગવાના આશયથી જે સાચું ખોટું બોલાય કહેવાય છે. તે બધું “માયા-નિવૃત અસત્ય' છે. (૧૦) ઉપઘાત-નિકૃત અસત્યઃ ચોર
(૪) લોભ-નિવૃત અસત્ય : લોભથી ન હોય છતાં તું “ચોર’ છે આવું જે આળ જે મિથ્યા બોલવામાં આવે તે ‘લોભ- ચઢાવવામાં આવે તે ‘ઉપઘાત-નિસત નિસૂત અસત્ય' છે. વેપારી ખોટા માપ અસત્ય કહેવાય છે. હોવા છતાં તેને સાચાં કહે છે. સત્યામૃષાભાષાના ૧૦ પ્રકારો
(૫) પ્રેમ-નિવૃત અસત્ય : અતિ ઉત્પન્નવિકાયમીસ ગીવાની રાગને લઇને “તમારો દાસ’ છું વગેરે મ નીવડેક્લીવે | જે બોલવામાં આવે છે તે ‘પ્રેમ-નિવૃત તડviતમીસTI ઘનુ પરિત્ત અસત્ય' છે.
દ્ધા દ્ધદ્ધા છે ૨૭૧ | | (૬) દ્વેષ-નિવૃત અસત્ય : દ્વેષથી (૧) ઉત્પન્નમિશ્રિત સત્યામૃષા : ઇર્ષાળુ માણસો ગુણવાળાને પણ આ ઉત્પન્ન જીવોને આશ્રયીને જે મિશ્ર ભાષા ‘નિર્ગુણ' છે વગેરે કહે તે ‘દ્વેષ-નિવૃત બોલવામાં આવે છે તે “ઉત્પમિશ્રિત અસત્ય' છે.
સત્યામૃષા ભાષા' કહેવાય છે. જેમકે (૭) હાસ્ય-નિવૃત અસત્ય : જેમ કોઇ નગરમાં ઓછાં કે વધારે બાળકો મશ્કરા માણસો કોઇની કંઈ ચીજ લઇને જન્મ્યાં હોય છતાં આજે દસ બાળકો સંતાડી રાખે અને તેમને પૂછવામાં આવે જન્મ્યાં છે એમ જે કહેવામાં આવે તે તો કહે કે, “એ ચીજ મેં જોઇ નથી’ આવી ‘ઉત્પમિશ્રિત સત્યામૃષા' ભાષા છે. ભાષા ‘હાસ્ય-નિસૂત અસત્ય' કહેવાય છે. કારણ કે તેમાં થોડું સાચું છે અને થોડું
(૮) ભય-નિવૃત અસત્ય : ચોરો ખોટું છે. તેથી એ મિશ્ર ભાષા છે. વગેરેના ભયથી “મારી પાસે કંઇ નથી” (૨) વિગતમિશ્રિત સત્યામૃષા : તે જ વગેરે જે અસત્ય બોલવામાં આવે છે તે પ્રમાણે મરણને આશ્રયીને જે મિશ્ર ભાષા ‘ભય-નિવૃત અસત્ય' છે.
બોલવામાં આવે તે ‘વિગતમિશ્રિત (૯) આખ્યાયિક-નિવૃત અસત્ય : સત્યામૃષા” ભાષા છે. જેમ કોઇ નગરમાં
૧. જેમાં થોડું સાચું અને થોડું ખોટું હોય તેવી મિશ્ર ભાષાને “સત્યામૃષા' કહેવામાં આવે છે. કારણ
કે તેમાં કાંઇક સાચું હોવાથી તે “સત્ય” પણ છે અને કાંઇક ખોટું હોવાથી “મૃષા' પણ છે. આ પ્રમાણે સત્ય તથા અસત્યનું મિશ્રણ હોવાથી તે ‘સત્યા-મૃષા' કહેવાય છે.
ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૬૦