________________
મોહવિસ્થામાવિITUTય:, ૩પરિતને વિકાસની ભૂમિકાઓનો નિર્દેશ ચૌદ તુ || વેવન વ મવત:, ગુણસ્થાનક' રૂપે અને “અગિયાર ગુણરૂદં તુ છાસ્થચૈવ નિરૂપ્યતે . શ્રેણિ” રૂપે કરવામાં આવ્યો છે. ગુનાનમ બંદૂપતિનાતવેદ્યસ્થ “ગુણશ્રેણિ’ એ મોક્ષ-સાધનાની ત્તિથ: વન્યાનેનૈવ વેનન્ ! સોપાન-પંક્તિ છે. એક વાર પણ તેની ૩ ૨ – ‘૩વરવિત્તિયં સેટ્ટિમ- ઉપર આરૂઢ થયા પછી જીવનો અવશ્ય SUTH Iટ્ટ TUસેડી | ૨૦ | મોક્ષ થાય છે.
અર્થ : સમ્યકત્વ, દેશવિરતિ, ગુણસ્થાનક અને સર્વવિરતિ, અનંતાનુબંધિ (ક્રોધ-માન- ગુણશ્રેણિનું સ્વરૂપ માયા-લોભ)ની વિસંયોજના, દર્શન- ગુણ સ્થાનક : આત્માની જ્ઞાન, સપ્તકનો ક્ષય, ઉપશામક અવસ્થા, દર્શન, ચારિત્ર અને વીર્ય આદિ ઉપશાંતમોહ અવસ્થા, મોક્ષપક અવસ્થા શક્તિઓનું સ્થાન એટલે તે શક્તિઓની તથા ક્ષીણમોહ અવસ્થા પ્રાપ્ત થતી વખતે શુદ્ધતાની તરતમ ભાવવાળી અવસ્થાઓ. જે ગુણશ્રેણિઓ પ્રાપ્ત થાય છે, તેને જ્ઞાનાદિ આત્માના સહજ ગુણો છે. પરમ-બિન્દુ' કહેવાય છે. ત્યાર પછીની સંસારી અવસ્થામાં તે વિવિધ પ્રકારનાં બે ગુણશ્રેણિઓ કેવળી ભગવાનને જ આવરણોથી ઢંકાયેલા હોય છે. જેમ જેમ હોય છે અને અહીં તો છબસ્થના ધ્યાનનું એ આવરણો ઘટતાં જાય છે, નષ્ટ થતાં જ નિરૂપણ કરેલું છે, એટલે તે બે જાય છે, તેમ તેમ ગુણોની વિશેષ શુદ્ધિ ગુણશ્રેણિઓ “પરમ-બિન્દુ'માં ગણી નથી. થતી જાય છે.
કર્મના જે દલિતોનું ઘણા લાંબા આત્મગુણોની શુદ્ધિના પ્રકર્ષ અને સમયે વેદન થવાનું હોય, તેને નીચેની અપકર્ષના અસંખ્યાત પ્રકારો સંભવે છે, સ્થિતિમાં નાખી દઇને, અલ્પ સમયમાં જ પણ સંક્ષેપમાં તેને ચૌદ વિભાગમાં વહેંચી જે વેદન કરવામાં આવે, તેને ગુણશ્રેણિ આત્મિક-ઉત્થાનનો વિકાસ-ક્રમ કહેવામાં આવે છે.
બતાવવામાં આવ્યો છે. તેનું વિશેષ કહ્યું છે કે – “ઉપરની સ્થિતિના કર્મ- વર્ણન કર્મગ્રંથ', “ગુણસ્થાન ક્રમારોહ દલિકને નીચેના સ્થાનમાં નાખવામાં આદિ ગ્રંથોથી જાણી લેવું. આવે તે ‘ગુણશ્રેણિ” કહેવાય છે.” ગુણશ્રેણિ : કર્માવૃત્ત આત્મિક ગુણોનું
વિવેચન : આગમ શાસ્ત્રોમાં અને ઉત્તરોત્તર અધિકાધિક શુદ્ધીકરણ કર્મ-સાહિત્યમાં જીવની આધ્યાત્મિક- (અસંખ્યાત ગુણ) - નિર્જરા - તેનું નામ
ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૨૫