________________
(૨) ઉણોદરી : પોતાના ચાલુ • આત્યંતર તપના છ પ્રકાર : ખોરાકથી ઓછું ખાવાનો વિવિધ પ્રકારથી (૧) પ્રાયશ્ચિત્ત : અપરાધ-દોષની નિયમ રાખવો.
શુદ્ધિ કરે, પાપનો છેદ કરે તે ‘આલોચના () વૃત્તિ-સંક્ષેપ : વૃત્તિ એટલે દ્રવ્ય આદિ નવ પ્રકારનો પ્રાયશ્ચિત્ત તપ છે. અથવા આહાર-પાણીની વસ્તુઓ-તેનો (૨) વિનય : જ્ઞાની ગુણી ઉપકારી સંક્ષેપ એટલે ઘટાડો કરવો, ખાન-પાનની આદિનો, મોક્ષનાં સાધનોનો, યથાવિધિ ચીજોની સંખ્યા ઘટાડીને મર્યાદિત કરવી. આદર, બહુમાન, ભક્તિ, આરાધના કરવાં.
(૪) રસ-ત્યાગ : શરીરની ધાતુઓને (૩) વૈયાવૃજ્ય આચાર્ય, ઉપાધ્યાય, પુષ્ટ કરે, તેને “રસ' કહે છે. જેમ કે - સ્થવિર, તપસ્વી, ગ્લાન વગેરેની સેવાદૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને પકવા. શુશ્રુષા કરવી. તેનો અમુક મર્યાદામાં અથવા સંપૂર્ણ (૪) સ્વાધ્યાય : આત્મહિતકર એવાં ત્યાગ કરવો.
શાસ્ત્રો, ગ્રંથોનું અધ્યયન, અધ્યાપન (૫) કાય-ક્લેશ : કષ્ટ સહન કરવું. કરવું તથા વાચના, પૃચ્છના, પરાવર્તના, મન અને ઇન્દ્રિયોના વિકારોનું સમજ- અનુપ્રેક્ષા અને ધર્મકથારૂપ પાંચ પ્રકારના પૂર્વક દમન કરવું એ કાયિક કષ્ટનું સ્વાધ્યાયમાં તત્પર રહેવું. પ્રયોજન છે.
(૫) ધ્યાન : ધ્યાન એટલે ચિત્તની (૬) સંલીનતા : ઇન્દ્રિય અને કષાયો એકાગ્રતા. વિવિધ વિષયોમાં ભટકતા પર જય મેળવવાના હેતુથી શરીરનાં ચિત્તની કોઈ એક વિષયમાં સ્થિરતાઅંગો સંકોચવા-મન, વાણી અને કાયાની એકાગ્રતા તે ધ્યાન છે. ચાર પ્રકારના અસત્ પ્રવૃત્તિ રોકવી-સંકોચવી. ધ્યાનમાંથી પ્રથમનાં બે અશુભ ધ્યાન
આ છ પ્રકારનો બાહ્ય (ધૂળ) તપ એ આર્ત અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરી, ધર્મ આત્યંતર તપનો હેતુ છે. બાહ્ય તપના અને શુક્લ ધ્યાનમાં તત્પર થવું. સેવનથી શરીર ઉપરનું મમત્વ અને (૬) કાયોત્સર્ગ : પાપશુદ્ધિ, આહારની લાલસા ઘટે છે. પરિણામે વિધ્વજય, આદિ શુભ સંકલ્પપૂર્વક કાયાની ઇન્દ્રિયો ઉપર વિજય અને શારીરિક મમતાનો ત્યાગ કરી, કાયાને સ્થાનથી રોગોનો અભાવ થાય છે. સંયમની ક્રિયા (સ્થિર ઊભા રહીને), વાણીને મૌનથી, અને યોગ સાધનામાં સ્કૂર્તિ-ઉલ્લાસ મનને નિશ્ચિત કરેલા ધ્યાનથી સ્થિર કરવું. વધવાથી નિકાચિત-પ્રાયઃ દુષ્ટ કર્મોની પણ આ આત્યંતર છ પ્રકારનું તપ, મન નિર્જરા ઇત્યાદિ અનેક લાભો થાય છે. અને આત્માની વિશેષ શુદ્ધિ કરનાર છે.
ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૦૬