________________
एस चरित्तायारो,
(૬) મનો-ગુપ્તિ : મનનો પ્રશસ્ત સવિદો રોફ નાયબ્બો / રૂ | નિગ્રહ, મનને દુષ્ટ સંકલ્પોમાં અથવા ચિત્તની સમાધિપૂર્વક પાંચ સમિતિ અશુભ વિચારોમાં પ્રવર્તવા ન દેવું, અને ત્રણ ગુપ્તિ વડે (અર્થાત્ પાંચ સમિતિ સમભાવમાં સ્થિર કરવું. ત્રણ ગુતિ રૂપ આઠ પ્રવચન માતાનું (૭) વચન-ગુમિ : વાણીનો સંયમ, પાલન કરવું તે) આઠ પ્રકારનો મૌન પાળવું, ખાસ જરૂર વિના ન બોલવું. ચારિત્રાચાર જાણવો.
(૮) કાય-ગુતિ : કાયાનો પ્રશસ્ત સમિતિનો અર્થ છે સમ્યગુ પ્રવૃત્તિ, નિગ્રહ. કાયાના હલન-ચલન ઉપર તે પાંચ પ્રકારની છે. ગુપ્તિનો અર્થ છે, અંકુશ રાખવો. સામાન્ય રીતે સમિતિ પ્રશસ્ત નિગ્રહ કે નિવૃત્તિ; તેના ત્રણ શુભ પ્રવૃત્તિ પ્રધાન છે અને ગુતિ શુભમાં પ્રકાર નીચે મુજબ છે -
પ્રવૃત્તિ અને અશુભથી નિવૃત્તિ સ્વરૂપ છે. (૧) ઇર્યા-સમિતિ : અચિત્ત પૃથ્વી આ આઠ આચારોના યથાર્થ પાલનથી ઉપર સાડા ત્રણ હાથ લાંબી દષ્ટિ રાખી, આત્માનો ચારિત્ર-ગુણ વિકસે છે. કોઇ જીવને આઘાત, પીડા, ત્રાસ ન થાય તપાચારના બાર પ્રકાર તેવી કાળજી રાખીને ગમનાગમન કરવું. __ अणसणमूणोअरिया
(૨) ભાષા-સમિતિ : હિત-મિત वित्तीसंखेवणं रसच्चाओ। મધુર અને નિરવદ્ય વચન બોલવું. કઠોર कायकिलेसो संलीणया य, માર્મિક ભાષા ન બોલવી. ઊઘાડા મુખે વો તો હોટું છે રૂડ છે. ન બોલવું.
पायच्छित्तं विणओ, (૩) એષણા-સમિતિ : વસ્ત્ર, પાત્ર, वेयावच्चं तहेव सज्झाओ । આહાર આદિ શાસ્ત્રવિધિ મુજબ બેતાળીસ झाणं उस्सग्गोऽवि अ, દોષ ટાળીને ગ્રહણ કરવાં વગેરે.
अभितरओ तवो होइ ॥ ३६ ॥ (૪) આદાન-નિક્ષેપ-સમિતિ : વસ્ત્ર, તપના છ બાહ્ય અને છ આત્યંતર પાત્ર, ઉપકરણો વગેરે જયણા-સાવધાની એમ બાર પ્રકાર છે, તે આ પ્રમાણે - પૂર્વક લેવા-મૂકવાં.
• બાહ્ય તપના છ પ્રકાર : (૫) પારિષ્ઠાપનિકા-સમિતિ : મલ, (૧) અનશન : આહારનો ત્યાગ મૂત્ર, શ્લેખ વગેરે નિર્જીવ ભૂમિ ઉપર કરવો. નવકારશીથી લઇને એકાસણ, જયણા-ઉપયોગપૂર્વક પરઠવવાં-ત્યાગ આયંબીલ, ઉપવાસ યાવત્ માસક્ષમણ કરવાં.
આદિ તપ અનશનરૂપ છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૦૫