________________
ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિમય પોતાના પગ તળે આવી દબાઇ ન જાય અષ્ટપ્રવચન માતાનું સમ્યક્ પ્રકારે પાલન- તેની સાવધાની સાથે ધીમી ગતિએ જતન એ સામાયિકની પ્રતિજ્ઞાનો જ ચાલવું તે પણ ઇર્યાસમિતિનો જ એક વિસ્તાર છે, તેના દ્વારા મન-વચન- અર્થ છે. કાયાની શુદ્ધિ થાય છે.
(૨) ભાષા સમિતિને વાણીનું ગળણું અષ્ટ પ્રવચનમાતા અને કહે છે. અળગણ પાણી ન વપરાય તેમ યોગ સાધના
એઠી જૂઠી વાણી ન બોલાય. એઠી એટલે (૧) ઇર્ષા સમિતિ, (૨) ભાષા સમિતિ, અહિતકર, જૂઠી એટલે અસત્ સમર્થક. (૩) એષણા સમિતિ, (૪) આદાનભંડમત્ત હિતકર વાણી અને મિત ભાષામાં નિક્ષેપણા સમિતિ, (૫) પારિષ્ઠા- બોલવી જોઇએ એવો તેનો સાદો અર્થ પનિકા સમિતિ - એ પાંચ સમિતિ છે. છે. આ સમિતિના પાલન દ્વારા વાણીની
મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયમુર્તિ - જે અમોઘ શક્તિ છે, તેનો બગાડ અટકે એ ત્રણ ગુપ્તિ છે. આ આઠને અષ્ટપ્રવચન છે અને તેનો સંચય થાય છે; જે સાધકને માતા કહે છે.
કાળક્રમે વચનસિદ્ધ પુરુષ બનાવે છે. - આ આઠે પ્રવચન માતાઓમાં (૩) એષણા સમિતિથી આહાર મનોગુપ્તિ એ સાધ્ય છે અને શેષ સાત શુદ્ધિ થાય છે. નિર્દોષ ભિક્ષા વડે ભોજન માતાઓ તેમાં સાધન છે. ગુહ્યાત્ ગુહ્ય કરવું તે એનો એક અર્થ છે. એવા આત્માને સાધવા માટે મનોગુપ્તિ એ (૪) આદાન ભંડમત્ત નિક્ષેપણા પ્રથમ અને આખરી યોગ્યતા છે. તેનાથી સમિતિથી કાયાની અને દૃષ્ટિની શુદ્ધિ સાચો ભાવસંકોચ થાય છે. આ થાય છે. કોઇ પણ ચીજ લેતાં, મૂકતા ભાવસંકોચ દ્વારા મન સર્વથા નિષ્પાપ કે આપતાં ઉતાવળ ન કરતાં, તેને દષ્ટિથી બને છે. આત્મા જ તેનો વિષય બને છે, બરાબર જોઇ, તપાસી, પૅજી-પ્રમાર્જી બીજા બધા વિષયોને તજીને તે આત્મામાં કોઈ જીવને પીડા દુઃખ ન થાય તેની એકાકાર થાય છે.
કાળજી લેવી તે તેનો અર્થ છે. (૧) ઇર્યાસમિતિથી પ્રાણની શુદ્ધિ (૫) પારિષ્ઠાપનિકા સમિતિથી થાય છે, તેમાં ચક્ષુરિન્દ્રિય મુખ્ય છે. મળમૂત્ર વિસર્જનની શુદ્ધિ થાય છે. મળએટલે ઇર્યાસમિતિને આંખનું ઝરણું પણ મૂત્ર વગેરેની શંકા હાજત થતાંની સાથે જ કહે છે. જયણાપૂર્વક માત્ર સાડા ત્રણ નિર્દોષ જીવ જંતુ રહિત ભૂમિ ઉપર તેને હાથ સુધી નીચી દષ્ટિ રાખી કોઇ જીવ જયણાપૂર્વક પરઠવું એ તેનો અર્થ છે.
ધ્યાન વિચાર (સવિવેચન) • ૫૧