SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ આ પાંચ સમિતિના યથાર્થ પાલનથી છે, ચિત્ત ઉત્તરોત્તર અધિક નિર્મળ શાંત તત્ત્વતઃ સેવ્ય આત્મા સેવાય છે, પ્રાણોની અને સ્વસ્થ બનતું જાય છે. શક્તિનો સંચય થાય છે. એને આજ સુધી મનોગુપ્તિમાં મનને ગોપવવાનું હોય ધ્યાન બહાર રહેલો આત્મા ધ્યાનમાં આવે છે. છે. અર્થાત્ મનની ચંચળતાને શમાવવાની ત્રણ ગુપ્તિમાં પહેલી કાયગુપ્તિ. આ હોય છે અને તે ધ્યાનાભ્યાસથી શક્ય ગુપ્તિના પાલનથી કાયાના સર્વ અવયવો બને છે. તેનું કારણ સુસ્થિર એવું ઉપર નિયંત્રણ સ્થપાય છે. પરમાત્મ તત્ત્વ છે કે જેનું ધ્યાન ધ્યાતાવચન ગુપ્તિથી વાણીની શુદ્ધિ થાય અંતરાત્માને કરવાનું હોય છે. માટે છે, આત્મા સાથે ગુપ્ત મંત્રણા કરવાની મનોગુપ્તિની સાધનામાં ધ્યાન-સાધના યોગ્યતા ખીલે છે. સમાયેલી જ છે. મનોગુપ્તિથી મનની શુદ્ધિ અને ચંચળ મનને કુવિચારો સેવતું સ્થિરતા પ્રાપ્ત થાય છે. અટકાવી, સુવિચારોના સેવન તરફ કાયગુપ્તિ એ કાયાનું મૌન છે. વાળી, આખરે નિર્વિચાર કક્ષાએ લઈ વચનગુપ્તિ એ વાણીનું મૌન છે. જવું એ મનોગુપ્તિની સાધનાનું લક્ષ્ય છે. મનોગુપ્તિ એ મનનું મૌન છે. સંક્ષેપમાં એમ કહી શકાય કે આ ત્રણના મૌનની સાધનામાં ત્રિાગુપ્તિની સાધના એ આત્માના પારંગત થવાથી આત્માનો અવાજ બરાબર ગુણોત્કર્ષની સાધના છે, આત્માના પૂર્ણ ઝીલાય છે. શુદ્ધ સ્વરૂપના પ્રકટીકરણ સુધીની સમગ્ર સમિતિ-સમ્યક્ પ્રવૃત્તિ સ્વરૂપ છે. સાધના તેમાં સમાયેલી છે. ગુપ્તિ પ્રવૃત્તિ-નિવૃત્તિ ઉભય સ્વરૂપ છે. ધ્યાનની પ્રકૃષ્ટ અવસ્થા ‘સમાપત્તિ પરભાવમાં પ્રવૃત્ત મન, વચન અને છે. ધ્યાનના સતત અભ્યાસ વડે ધ્યાતા કાયાનો સ્વભાવ તરફ વાળવાનો સમ્યફ ધ્યેયાકારે પરિણામે તે સમાપત્તિ છે. તેનું પુરુષાર્થ અર્થાત્ આત્મલક્ષી નિર્દોષ ફળ સમાધિ-સમતા છે. જીવન પ્રવૃત્તિ એ ગુપ્તિ છે. યોગના યમ-નિયમ આદિ આઠ | ગુપ્તિ મુખ્યત્વે મન-વચન-કાયાના અંગોમાં સમાધિનું સ્થાન અંતિમ છે. યોગ સદોષ વ્યાપારને ગોપવીને આત્મ- સાધના જ્યારે સમાપત્તિ કે સમાધિની કક્ષાએ વ્યાપારમાં વિકાસ સાધવા માટે છે. પહોંચે ત્યારે જ તે સફળ થઈ ગણાય. ત્રણ ગુપ્તિની યથાર્થ સાધનથી મન- સર્વ પ્રથમ ચિત્તની નિર્મળતા પછી વચન-કાયાના સર્વ આવેશો શમી જાય સ્થિરતા અને તન્મયતા એ યોગસાધનાનો ધ્યાન વિચાર (સવિવેચન) • પર
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy