________________
(૫) કાળ : સિદ્ધ ભગવંતો આદિ (૮) ભાવ : ભાવ એટલે પર્યાયઅનંત કાળવાળા હોય છે એટલે કે સિદ્ધ અવસ્થા. સિદ્ધ ભગવંતોમાં ક્ષાયિક અને અવસ્થા પ્રાપ્ત થયા પછી અનંતકાળ સુધી પારિણામિક બે ભાવ હોય છે. તે ભાવ (સદા માટે) તે જ અવસ્થામાં રહે છે, (અવસ્થા)માંથી તેઓ કદાપિ ચલિત પરંતુ તેમનું બીજું કોઇ સ્થાનાંતર કે થતા નથી. અવસ્થાંતર થતું નથી.
ક્ષાયિક ભાવ : કર્મના ક્ષયથી જીવને જુદાં જુદાં સ્થાનોમાં કે જુદી પ્રગટેલો ભાવ તે ક્ષાવિકભાવ છે. સિદ્ધ જુદી અવસ્થાઓમાં લઈ જનાર કર્મ- ભગવંતોનાં સર્વ કર્મો ક્ષય પામેલાં પ્રકૃતિ છે. કર્મના યોગે જ ગતિ-આગતિ હોવાથી તેઓમાં અક્ષય જ્ઞાન, અક્ષય થાય છે. કર્મનો સર્વથા વિયોગ થયા દર્શન, અક્ષય ચારિત્ર અને અક્ષય સુખપછી પુનઃ કદાપિ સંયોગ થતો નથી. વીર્ય આદિ અનંત ગુણો ક્ષાયિકભાવે તેથી સિદ્ધો સાદિ-અનંત સ્થિતિએ અક્ષય- રહેલા હોય છે. અનંત-અવ્યબાધ સુખમય સહજ શુદ્ધ- પારિણામિક ભાવ : સર્વ સિદ્ધ સ્વરૂપની રમણતામાં લયલીન રહે છે. ભગવંતોમાં “જીવત્વ” પરિણામિક ભાવે
એક સિદ્ધ પરમાત્માની અપેક્ષાએ રહેલું છે. તેમનો કાળ સાદિ-અનંત છે, પણ અનેક (૯) અલ્પ બહુત્વ : મોક્ષના સિદ્ધોની અપેક્ષાએ અનાદિ-અનંત સ્થિતિ અધિકારી - પુરષ. સ્ત્રી અને નપુંસક હોય છે.
હોય છે. તેમાં સૌથી અલ્પ સંખ્યામાં (૬) અંતર : સિદ્ધ અવસ્થા શાશ્વત- નપુંસકો સિદ્ધ થાય છે. તેના કરતાં સનાતન હોવાથી તેમને પુનઃ પતન કે સંખ્યાતગુણી સંખ્યામાં સ્ત્રીઓ અને અવસ્થાંતરનો અભાવ હોય છે, તેથી તેનાથી પણ સંખ્યાતગુણી સંખ્યામાં તેમનો “અંતર' પડતો નથી. પુરુષો સિદ્ધ થાય છે.
(૭) ભાગ : સિદ્ધાત્માઓ સંખ્યાની સિદ્ધ-સ્વરૂપના દષ્ટિએ સંસારી જીવો કરતાં અનંતમા ધ્યાનની એક પ્રક્રિયા ભાગમાં છે, અર્થાત્ સિદ્ધો કરતાં સંસારી પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજકૃત જીવોની સંખ્યા અનંતગુણી અધિક છે. “ઉપદેશ-પદ'ની વૃત્તિમાં - સુદર્શન શેઠને એક નિગોદમાં પણ અનંત જીવો હોય અભયારાણી સાનુકૂળ ઉપસર્ગ કરે છે તે છે, તેની અનંતમા ભાગની સંખ્યાવાળા વખતે પોતાની પ્રતિજ્ઞાનું અખંડપણે જીવો જ મોક્ષમાં જાય છે.
પાલન થાય અને આવી પડેલો ઉપસર્ગ ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૧૯