________________
આ મહામંત્રના સતત સ્મરણ અને બનાવવાનું સૂચવ્યું છે, તેથી ‘બિંદુ'નું ધ્યાન વડે ચિત્ત જ્યારે ચિંતન-વ્યાપારથી ધ્યાન પણ નવકારમાં સમાયેલું છે. તેમજ રહિત બને છે, ત્યારે તે “શૂન્ય-ધ્યાન” “પરમબિંદુ” ધ્યાનમાં રહેલી ગુણ-શ્રેણિઓ કહેવાય છે અને ચિત્તની સર્વથા સૂક્ષ્મ પણ નવકારના ધ્યાન દ્વારા અનુક્રમે ચિંતન-વ્યાપાર રહિત અવસ્થા બને છે, અવશ્ય પ્રાપ્ત થાય છે. તેથી જ નવકાર ત્યારે તેનું ધ્યાન ‘પરમ શૂન્ય' કોટિનું એ “પરમબિંદુ ધ્યાન” રૂપ છે. ગણાય છે.
જે કોઇ મહાત્માઓ સિદ્ધ થયા છે, | નવકારના આલંબનથી ચિત્તની શૂન્ય થાય છે અને થવાના છે, તે સર્વે (નિર્વિકલ્પ) અવસ્થા સરળતાથી થાય પંચપરમેષ્ઠી ભગવંતોના ધ્યાનના સુપ્રભાવે છે, તેથી જ ચૌદ પૂર્વધરો પણ જીવનના જ થયા છે, થાય છે અને થવાના છે; અંત સમય સુધી તેનું જ આલંબન લે છે. તથા સિદ્ધ થતી વખતે તે સર્વે સમ્યકત્વાદિ
સિદ્ધ-મંત્ર એવા નવકારના સંપૂર્ણ ગુણ-શ્રેણિઓનો સ્પર્શ-અનુભવ અવશ્ય પ્રભાવને કેવળી ભગવંતો પણ પૂરેપૂરો કરે છે અર્થાત્ ઉત્તરોત્તર અસંખ્યગુણવર્ણવી શકતા નથી, વર્ણવવાની શક્તિ અસંખ્યગુણ અધિક કર્મ-નિર્જરા અવશ્ય હોવા છતાં, તે વર્ણન કરવા જેટલું કરે છે; તો જ ઘાતી-કર્મોનો ક્ષય થવાથી આયુષ્ય નહિ હોવાથી ચોરાસી લાખ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે અને પૂર્વના આયુષ્યવાળા ભગવંતો પણ તેનું અઘાતી-કર્મોનો નાશ થવાથી મોક્ષની પૂરું વર્ણન કરી શકતા નથી.
પ્રાપ્તિ થઈ શકે છે. આવા પરમ મહિમાવંત અને (૧૦) નાદ-પરમનાદ : પરમેષ્ઠીપ્રભાવવંત નવકારના અક્ષરોમાં મન જેમ નમસ્કારના ધ્યાન વડે સાધકને ‘નાદ’ જેમ ઓગળે છે, તેમ તેમ સર્વ કર્મ-મળ અને “પરમાનાદ'ની ઉત્પત્તિ પણ અવશ્ય ગળે છે અને સર્વ પ્રદેશોમાં આત્મ- થાય છે. જયોતિ સંચરે છે; માટે શ્વાસે શ્વાસે તેનું જયારે નમસ્કારનું ધ્યાન અનુક્રમે સ્મરણ કરવાનું ફરમાન અનંત ઉપકારી સૂક્ષ્મ થઇ (પદ-અક્ષર) “અહં રૂપે કરાય ભગવંતો કરે છે.
છે અને પછી બિંદુ રૂપે તેનું ચિંતન થાય (૯) બિંદુ-પરમબિંદુ : “નમસ્કાર- છે, ત્યારે અતિ સૂમ-ધ્વનિ ઉત્પન્ન થાય ચક્ર'માં અરિહંતાદિ સોળ પરમાક્ષરોનું છે તેને જ “નાદ’ કહે છે અને ધ્યાનના બીજ-બિંદુથી યુક્ત ધ્યાન કરવાનું કહ્યું સતત અભ્યાસના પરિણામે નાદની છે. અર્થાત્ ધ્યાનને બિંદુ-પ્રમાણ સૂક્ષ્મ સૂક્ષ્મતા થતાં “પરમ નાદ' પ્રગટે છે.
ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૦૧