________________
જેમ કે -
સંક્ષેપ “મમાં કરી, તેનું “સંભેદ' અને ૨ + $ + X + | = ઢ ‘અભેદ’ પ્રણિધાન કરાય છે.
+ + હું + ક્ = દૂ વગેરે. એટલે કે પ્રથમ ‘મ અક્ષર અને આ રીતે ‘મ માં રહેલ ‘બીજ - પછી પરમ-જ્યોતિ સ્વરૂપ પ્રથમ પરમેષ્ઠી વ્યાપક છે.
અરિહંત પરમાત્મા સાથે ધ્યાતાનો પણ અન્ય દર્શનોનાં શાસ્ત્રોમાં પ્રસિદ્ધ ધ્યાન રૂપ જ્યોતિ વડે અભેદ' સિદ્ધ થાય ‘સૈલોક્યવિજયા’, ‘ઘંટાર્ગલ”, છે. તાત્પર્ય કે દેવ રૂપ થઈને દેવનું ધ્યાન
સ્વાધિષ્ઠાન’, ‘પ્રત્યનિરા” વગેરે ચક્રોમાં કરવાથી તાત્વિક-નમસ્કાર બને છે. તે જ પણ આ જ “રકાર (સપરિકર) મુખ્ય સમગ્ર દ્વાદશાંગીનો મહાન અર્થ, અપૂર્વ બીજ રૂપે હોય છે.
અર્થ અને પરમાર્થ છે. અથવા તો મકારથી ક્ષકાર સુધીના “પદ-ધ્યાન’ અને ‘પદસ્થ-ધ્યાન’ પચાસ વણ જે “સિદ્ધાક્ષર' કે પવિત્ર મંત્રાક્ષરો આદિ પદોનું ‘સિદ્ધમાતૃકા' કહેવાય છે, તેઓનું જે ચક્ર આલંબન લેવાપૂર્વક જે ધ્યાન કરાય તેને (સમુદાય, વર્ણમાળા) - તે સિદ્ધચક્ર, તેનું સિદ્ધાંતકારો ‘પદ0-ધ્યાન' કહે છે. આ “ કાર જ “મુખ્ય બીજ છે. “પરમેષ્ઠી-પદો'નું ધ્યાન પણ ‘પદસ્થ
સકળ દ્વાદશાંગ રૂપ આગમનું રહસ્ય, ધ્યાન” રૂપ છે. આ સોળ પરમાક્ષરો અને “મર્દ આદિ “યોગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં બીજો છે, તેમાં પણ “ર્દ એ “આદિ અને અન્ય ગ્રંથોમાં બતાવેલી પરમેષ્ઠીબીજ હોવાથી પરમ-રહસ્યભૂત છે. વિદ્યા, ષોડશાક્ષરી-ષડાક્ષરી, પંચાક્ષરી
આ “મનું ધ્યાન ક્રમે-કમે સૂક્ષ્મ વિદ્યાઓ અને ‘મર્દ', ‘ૐ’ આદિ બનાવતાં ‘બિંદુ” પર્યત કરવાનું હોય છે. મંત્રોની ધ્યાનપ્રક્રિયાઓનો અંતર્ભાવ પણ
‘બિંદુ' એ ‘નાદ' રૂપ છે. પરમેષ્ઠી-નમસ્કારના ધ્યાનમાં થયેલો છે. નાદાનુસંધાનથી “આત્માનુસંધાન' થાય “નમસ્કારના ધ્યાનની સિદ્ધિ થવાથી છે. અર્થાત્ આત્મ-તત્ત્વનો સાક્ષાત્કાર થાય સર્વ મંત્રો અને વિદ્યાઓ પણ અવશ્ય છે, જેને ‘અભેદ-પ્રણિધાન” કહેવાય છે.૧ સિદ્ધ થાય છે.”
આ રીતે અડસઠ અક્ષરાત્મ નવકારનો કહ્યું પણ છે કે - સંક્ષેપ સોળ પરમાક્ષરોમાં કરી, તેનો પણ “સર્વવિધા-સ્મૃતાવા વચ્ચે ૧. ‘મના ધ્યાન દ્વારા અભેદ-પ્રણિધાન સિદ્ધ કરવાની વિશિષ્ટ પ્રક્રિયા ‘યોગશાસ્ત્ર'ના આઠમા પ્રકાશમાં
બતાવી છે, જિજ્ઞાસુઓએ ગુરુગમ દ્વારા ત્યાંથી સમજી લેવી.
ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૦૫