________________
નિરાકાર અને સદા આનંદમય સ્વરૂપવાળું (૩) વિવેક : દેહથી આત્માની છે. તે ધ્યાનરૂપી મહેલને ટકાવી રાખવા ભિન્નતાનું ભાન હોય. સત્ત્વ એ સ્તંભના સ્થાને છે.
(૪) વ્યુત્સર્ગ ઃ નિઃસંદેહપણે દેહ એ સત્ત્વની વાસ્તવિક ખીલવણી અને ઉપાધિનો ત્યાગ કરે. માટે જે ચાર આલંબનો અને ચાર • શુક્લધ્યાનની ચાર અનુપ્રેક્ષાઓ : અનુપ્રેક્ષાઓ વગેરે ભગવતી સૂત્રમાં શુક્લધ્યાનની વ્યુત્થાન અવસ્થામાં દર્શાવી છે તે નીચે મુજબ છે - ચાર પ્રકારની અનુપ્રેક્ષાનો ઉપયોગ કરાય • શુક્લધ્યાનનાં ચાર આલંબનો : છે, જેના દ્વારા ધ્યાતાનો અંતરંગ પરિણામ
(૧) ઉત્તમ ક્ષમા, (૨) ઉત્તમ જળવાય છે તેમજ ધ્યાનની ધારાનો મૃદુતા, (૩) ઉત્તમ આર્જવ અને (૪) પ્રવાહ અખંડ રહે છે. ઉત્તમ સંતોષ.
(૧) અનંતવૃત્તિતા અનુપ્રેક્ષા : એટલે જેનામાં આવા ઉત્તમ પ્રકારની ક્ષમા કે આત્માની અનંતકાળથી અવિચ્છિન્નપણે વગેરે હોય છે તે શુક્લધ્યાનના અધિકારી ચાલી આવતી ભવ-પરંપરાનો સમ્યક ગણાય છે.
પ્રકારે વિચાર કરવો. મતલબ કે જેઓ ખમવામાં મહા (૨) વિપરિણામાનુપ્રેક્ષા : એટલે કે શૂરવીર હોય છે, પુષ્પથી યે વધુ મૃદુ પદાર્થોનું પ્રતિક્ષણ વિવિધરૂપે પરિણમન હૃદયવાળા હોય છે, પાણી જેવા પારદર્શક થાય છે તેનું યથાર્થપણે ચિંતન કરવું. હોય છે અને સહજ રીતે મળતી સામગ્રીથી (૩) અશુભાનુપ્રેક્ષા : એટલે કે સંતોષનો અનુભવ કરનારા હોય છે તેઓ રાગદ્વેષાત્મક સંસારની અશુભતાનો શુક્લધ્યાનના અધિકારી ગણાય છે. અસારતાનો સમ્યક્ પ્રકારે વિચાર કરવો. • શુક્લધ્યાનનાં ચાર લક્ષણો : (૪) અપાયાનુપ્રેક્ષા : એટલે કે હિંસા
(૧) અવ્યથ : દેવાદિત ઉપસર્ગોમાં આદિ આસ્રવ દ્વારોથી થતા ભયંકર પણ વ્યથાનો અભાવ હોય.
અનર્થોનો યથાર્થ રીતે વિચાર કરવો. (૨) અસંમોહ: દેવાદિકૃત માયાજાળ આ ચારે પ્રકારની અનુપ્રેક્ષામાં મન કે સૈદ્ધાન્તિક સૂક્ષ્મ પદાર્થ વિષયક પરોવાયેલું રહે છે તો ધ્યાન તરત લાગુ સંમોહમૂઢતાનો અભાવ હોય. પડે છે. ૧. ચત્તાર નવા -વંતી-મુત્તી-નવે-મ
चत्तारि आलंबणा-अव्वहे-असंमोहे-विवेगे-विउस्सग्गे । चत्तारि अणुप्पेहाओ-अणंत वत्तियाणुप्पेहा - विप्परिणामाणुप्पेहा-असुभाणुप्पेहा-अवायाणुप्पेहा ।
ધ્યાન વિચાર (સવિવેચન) • ૯૬