________________
ધ્યાતવ્ય : ધ્યાતવ્ય એટલે જેનું ધ્યાન હવે આ ત્રણેય લક્ષણને કંઇક કરવાનું હોય તે ધ્યેય.
વિસ્તારથી વિચારીએ - અહીં શુક્લધ્યાનની વાત ચાલે છે, પૃથકત્વઃ જેમાં વિસ્તારથી (ભેદથી) એટલે તેનું ધ્યેય વિચારવું રહ્યું; તે આ જીવ કે પુદ્ગલ આદિ દ્રવ્યોના ઉત્પાદ, પ્રમાણે છે -
વ્યય અને ધ્રૌવ્યાદિ પર્યાયો કે અમૂર્યાદિ આત્માદિ દ્રવ્યોમાં ઉત્પાદ, વ્યય, પર્યાયોનું એકાગ્રચિત્તે ચિંતન કરવામાં ધ્રૌવ્યાદિ પર્યાયોનું વિવિધ નય-દ્રવ્યાસ્તિક આવે તેને ‘પૃથકત્વ' કહે છે. નયાદિ વડે પૂર્વગત શ્રુતના આધારે અથવા તો શ્રુતજ્ઞાનના આધારે એક ચિંતન કરવું એ શુક્લધ્યાનનું ધ્યેય છે. દ્રવ્યથી દ્રવ્યાંતરમાં, એક ગુણથી
આ ધ્યાનના ચાર પ્રકાર છે જે ચાર ગુણાંતરમાં અને એક પર્યાયથી પાયા તરીકે પ્રસિદ્ધ છે.
પર્યાયાંતરમાં ચિંતન થાય તે પણ • પહેલો પાયો યાને પ્રથમ શુક્લધ્યાન : ‘પૃથકુત્વ છે.'
‘પૃથકત્વ-વિતર્ક-સવિચાર - એ વિતર્ક : જે ધ્યાનમાં સ્વપ્રથમ શુક્લધ્યાન અર્થાત્ શુક્લધ્યાનનો શુદ્ધાત્માનુભવરૂપ ભાવશ્રુતના આલંબનથી પહેલો પાયો છે.
ઉત્પન્ન થયેલો આન્તરજલ્પાત્મક (અંતરંગ ‘પૃથકૃત્વ-વિતર્ક-સવિચાર’ એટલે શું? ધ્વનિરૂપ) વિમર્શ હોય તે ‘વિતર્ક
પથકત્વ' એટલે ભેદથી કે કહેવાય છે. વિસ્તારથી.
સવિચાર : જે ધ્યાનમાં એક અર્થથી ‘વિતર્ક એટલે શ્રુતજ્ઞાનનું વિશિષ્ટ બીજા અર્થમાં, એક શબ્દથી બીજા શબ્દમાં પ્રકારે ચિંતન અને
તથા એક યોગથી બીજા યોગમાં સંક્રમણ ‘સવિચાર’ એટલે અર્થ, શબ્દ અને થતું હોય તે ‘સવિચાર’ કહેવાય છે. ૨ યોગમાં સંક્રમણ થવું તે.
અહીં “અર્થ’ તે દ્રવ્યરૂપ છે. “શબ્દ” આ ત્રણેય લક્ષણ યુક્ત હોય તે એ અક્ષરનામ સ્વરૂપ છે અને ‘યોગ” એ પ્રથમ શુક્લધ્યાન છે.
મન-વચન કાયારૂપ છે. તેમાં પરસ્પર
૧. સહભાવી હોય તે ‘ગુણ’ કહેવાય છે અને ક્રમભાવીને ‘પર્યાય' કહેવાય છે અને જે ગુણપર્યાયથી
યુક્ત હોય તેને ‘દ્રવ્ય' કહેવાય છે. सवितर्क सविचारं सपृथक्त्वमुदाहृतम् । त्रियोगयोगिनः साधोराद्यं शुक्लं सुनिर्मलम् ॥ श्रुतचिन्ता वितर्कः स्यात् विचार: संक्रमो मतः । पृथक्त्वं स्यादनेकत्वं भवत्येतत्त्रयात्मकम् ॥ - TUસ્થાન મારોદ, રત્નો. ૬૦-૬૬
ધ્યાન વિચાર (સવિવેચન) - ૯૭