________________
આત્મિક નિર્મળ સુખની અભિવૃદ્ધિ થાય રત્નત્રય સ્વરૂપ છે, એમ જણાવ્યું છે. છે. તે સુખ એક માસ બે માસના ક્રમથી આત્મ-જ્યોતિ સ્વ-પર પ્રકાશક છે, વ્યંતર, ભવનપતિ વગેરે દેવોના સુખને તેથી તેના બળે સાધકને આત્મિકઓળંગી જઈને બાર માસનો ચારિત્ર- આનંદના અનુભવ સાથે બાહ્ય-પદાર્થોનો પર્યાય થતાં સર્વાર્થસિદ્ધ વિમાનવાસી પણ સ્પષ્ટતર બોધ થાય છે. ભૂતકાળમાં દેવોના અનુત્તર સુખને પણ ઓળંગી જાય બનેલા, ભાવિકાળમાં બનનારા અને છે - એમ જણાવ્યું છે.
વર્તમાનકાળમાં બનતા બનાવોનો પણ આત્મમગ્ન મુનિના આ વર્ધમાન સ્પષ્ટ ખ્યાલ જયોતિના વિકાસ મુજબ આત્મિક-સુખની અનુભૂતિ એ ધ્યાનજનિત સાધકને અવશ્ય આવે છે. ‘દિવ્યજ્યોતિ સ્વરૂપ છે એવો સ્પષ્ટ ઉઘાડી આંખે આપણને જેમ સામે નિર્દેશ પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી રહેલા બાહ્ય-પદાર્થોનું પ્રત્યક્ષ દર્શન થાય મહારાજરચિત “પરમજયોતિ પંચ- છે, તેમ આત્મ-જ્યોતિ એ આંતરીક્ષ વિશતિકા'માં પ્રાપ્ત થાય છે. હોવાથી તેના ઉઘાડથી સાધકને બાહ્ય
“યોગદષ્ટિ સમુચ્ચયમાં યોગની આઠ અને આંતરભાવોનું પ્રત્યક્ષ-દર્શન પરિમિત દષ્ટિઓ પૈકી સમ્યત્પ્રાપ્તિ પૂર્વેની માત્રામાં તેના ક્ષયોપશમ મુજબ અવશ્ય મિત્રાદિ ચાર દષ્ટિઓમાં પણ અનુક્રમે થાય છે. તૃણાગ્નિ, છારાગ્નિ, કાષ્ઠાગ્નિ અને અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન દીપકના જેવી પ્રકાશમાન “જ્ઞાનજ્યોતિ' આદિ અનેક પ્રકારની લબ્ધિઓ પણ ઉત્પન્ન થાય છે અને સમ્યક્ત્વ-પ્રાપ્તિ ધ્યાનજન્ય “જ્યોતિ'નું જ ફળ છે. પછીની સ્થિરાદિ ચાર દૃષ્ટિઓમાં સ્થિર જેમ જેમ આત્મિક-ગુણોનો ક્રમિક અને અત્યંત નિર્મળ “જ્યોતિ’ પ્રગટે છે; વિકાસ થતો જાય છે તેમ તેમ આત્મતે અનુક્રમે રત્ન, તારા, સૂર્ય અને ચંદ્રની જ્યોતિ, આંતરિક જ્ઞાન-પ્રકાશ ક્રમે ક્રમે કાન્તિ જેવી પ્રકાશમાન હોય છે અને તે વધતો જાય છે. શાસ્ત્રકારો તેને દિવ્યદષ્ટિ.
૧. તેનોત્તેશ્યા વિવૃદ્ધિ, સાથો: પર્યાવૃદ્ધતઃ | મfપતા માવત્યાવી, સેલ્થ મૂતી યુક્યતે
- જ્ઞાનસાર; નાટ્ટા ફતો. . २. श्रामण्ये वर्षपर्यायात्, प्राप्ते परमशुक्लताम् । सर्वार्थसिद्धिदेवेभ्योऽप्यधिकं ज्योतिरुल्लसेत् ॥
- પરમતિ પવિંશતિક્ષા, છત્નો. ૨૩. ૩. પહેલી ચઉ દિટ્ટી જ્ઞાનાધારે, રત્નત્રયાધારે ચાર રે, અડકર્મક્ષયે ઉપશમે વિચિત્રા, ઓઘદૃષ્ટિ બહુ પ્રકાર રે.
- પૂ. લક્ષ્મીસૂરિકૃત - વીશસ્થાનકની પૂજા, ઢાળ ૧૩. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૧૫