________________
નાદને અવ્યક્ત-સુસૂક્ષ્મમ ધ્વનિ કે “અક્ષર’ જયારે નાદ-શ્રવણ સ્થગિત થઈ જાય, કહેવામાં આવે છે.
ત્યારે તે ચિત્તની નિરુદ્ધ અવસ્થા જાણવી. નાદ એ સૂક્ષ્મ (આત્યંતર) અને નાદ વડે મનનો લય સરળતાથી થાય અવ્યક્ત ધ્વનિ હોવાથી બુદ્ધિમાન પુરુષો છે, તેથી મનોલયનાં સર્વ સાધનોમાં જ તેને જાણી શકે છે. વૈખરી-અવસ્થા એ નાદાનુસંધાન – એ સર્વ શ્રેષ્ઠ સાધન છે. નાદની સ્થૂલ અવસ્થા છે.
આ “અનાહત-નાદ'ની સ્પષ્ટ વૈખરીને વ્યક્તવાણી, મધ્યમાને અભિવ્યક્તિ આ રીતે મંત્ર કે ધ્યાનવ્યક્તવ્યક્તવાણી, પશ્યન્તીને અવ્યક્ત સાધનાદિ દ્વારા ક્રમે-ક્રમે થાય છે. તેની વાણી અને પરાને પરમ અવ્યક્ત વાણી પૂર્વે ધ્યાનાભ્યાસના કાળમાં પણ જેમ કહેવામાં આવે છે.
જેમ ઇડા અને પિંગલાની ગતિ મંદ થતી વૈખરીમાં મંત્રાત્મક શબ્દ અને તેના જાય છે, તેમ તેમ વિવિધ પ્રકારના મધુર અર્થની વચ્ચે પરસ્પર ભેદ રહે છે. ધ્વનિઓ શરીરમાં સંભળાય છે. તે મધ્યમામાં તે બે વચ્ચે ભેદ અને અભેદ ધ્યાનજન્ય હોવાથી તેને પણ “અનાહતબંને રહે છે, પરંતુ પશ્યન્તીમાં શબ્દ અને નાદ’ કહી શકાય છે. અર્થની વચ્ચે ભેદ મુદલ રહેતો નથી. • અનાહત શું છે ? અર્થાત્ આ અવસ્થામાં મંત્રાત્મક-શબ્દ “અનાહત-નાદ’ એ મંત્ર-જાપ કે અને તેનો અર્થ - એ બંને અભિન્ન થઇ પ્રશસ્ત-ધ્યાનના સતત અભ્યાસ દ્વારા જાય છે; એને જ મંત્ર-સાક્ષાત્કાર પ્રગટતી એક મહાન શક્તિ છે અને તે કહેવામાં આવે છે. તે પછી સર્વ આત્મ-સાક્ષાત્કારની દ્યોતક છે. વિકલ્પોનો ઉપશમ થાય છે. તે પછી “અનાહત-નાદ’ના પ્રારંભથી પરા-વાણીની પ્રાપ્તિ થાય છે. તેમાં સાધકને આત્મ-દર્શન થવાની પૂર્ણ શ્રદ્ધા આત્માની સર્વ શક્તિઓનો આવિર્ભાવ પ્રગટે છે. તેનો પ્રારંભ સવિકલ્પ-ધ્યાનના થાય છે. ત્યાર બાદ આત્મા, પરમાત્મ- સતત અભ્યાસથી થાય છે અને તે વખતે ભાવને પામે છે.
ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતા સિદ્ધ ચિત્તની વિક્ષિપ્ત, ક્ષિત અને મૂઢ થાય છે. અનાહતના મધુર ધ્વનિના અવસ્થામાં નાદ સંભળાતો નથી, પરંતુ શ્રવણથી સાધકનો આત્મા અનુપમ આનંદ એકાગ્ર અવસ્થામાં જ સંભળાય છે અને અનુભવે છે.'
૧. પરમાનન્દાસ્પટું સૂક્ષ્ય નક્ષ્ય સ્વાનુમવાન્ પરમ્ |
अधस्तात् द्वादशांतस्य ध्यायेन्नादमनाहतम् ॥
- ‘લોનાપ્રદીપ', . ૨૨૯.
ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૩૨