________________
ગુણોને સહન ન કરી શકે અને ગૃહસ્થના કાર્યમાં પ્રવર્તે, અન્ય સાધુ કે સુખશીલિયાપણું આચરે તે “સંક્લિષ્ટ શિષ્ય વગેરેના અલ્પ અપરાધમાં પણ સંસક્ત” કહેવાય.
વારંવાર તીવ્ર ક્રોધ કે આક્રોશ કરે, (બ) જે સાધુ સારાખોટાના વિવેક વિના પરનિંદા કરે, કોઇ પર આળ ચઢાવે, ગુણવાન સાધુઓ સાથે તેમના જેવો અને લોકોમાં પૂજાવા માટે મિથ્યા આડંબર કરે, ગુણહીન-વેષધારી સાધુઓ સાથે તેમના સુખશીલતા સેવે ઇત્યાદિ અનેકપ્રકારના જેવા થઇને રહે અર્થાતુ સારાની સાથે સારો સાધુઓ જેઓ પોતાની મતિ-કલ્પના અને ખોટાની સાથે ખોટો વર્તાવ કરે તે પ્રમાણે સ્વછંદ રીતે વર્તતા હોય તે ‘અસંક્લિષ્ટ સંસક્ત’ કહેવાય. “યથાછંદ' કહેવાય છે.
(૫) યથાછંદ : સર્વજ્ઞ કથિત ગુણ અને ગુણના પક્ષપાતથી રહિત, આગમથી નિરપેક્ષ પોતાના છંદ-આશય માત્ર નામ-વેષધારી સાધુઓને વંદન મુજબ ચાલનારા.
કરવાથી, તેમનો સંપર્ક કરવાથી યથાણંદ સાધુઓ અનેક પ્રકારના હોય આત્મગુણોની શુદ્ધિ અને પુષ્ટિ થવાને છે : જેઓ ઉત્સુત્ર પ્રરૂપણા કરે, પોતાની બદલે હાનિ થાય છે. માટે તેમને મતિ-કલ્પના અનુસાર સૂત્રોના અર્થ પ્રરૂપે, અવંદનીય કહ્યા છે.
ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૪૮