________________
પરિશિષ્ટ નંબર ૫ : “પાસત્કા’ આદિ સાધુઓનું સ્વરૂપ 'पासत्थो ओसन्नो
તદ્દન ઢીલા હોય તે ‘સર્વ અવસગ્ન શીન સંસત્તો મહાછંતો | કહેવાય છે. ટુ-ટુ-તિ-ટુ-વિદી,
(બ) જે સાધુ પ્રતિક્રમણ, પ્રતિલેખન, એવંજ્ઞા નિમિર્યામિ | ૨૨ સ્વાધ્યાય, ભિક્ષાચર્યા, ધ્યાન, તપ અને
બે પ્રકારના “પાર્થસ્થ” (પાલ્યા), પ્રમાર્જના આદિ આવશ્યક સાધુક્રિયાઓ બે પ્રકારના “અવસગ્ન' (૩ોસન્ન), ત્રણ ન કરે, કરે તો ઓછીવત્તી કરે - ગુરુ પ્રકારના ‘કુશીલ’, બે પ્રકારના “સંસક્ત” વગેરેની પ્રેરણાથી પરાણે કરે - પોતાના અને છ પ્રકારના “યથાછંદ’ જિનમતમાં - મન વિના કરે તે “દેશ અવસ' કહેવાય. જૈનશાસનમાં અવંદનીય કહ્યા છે.” (૩) કુશીલ : કુત્સિત આચારવાળા
- ગુરુવંદ્રન માર્ગ, પૂ. રેવેન્દ્રસૂતિ . હોય તે.
(૧) પાસસ્થા (પાર્થસ્થ) : જે (અ) જે સાધુ આઠ પ્રકારના જ્ઞાનાદિને પાસે રાખે પણ સેવે નહિ. જ્ઞાનાચારની વિરાધના કરે તે ‘જ્ઞાન
(અ) જે સાધુ જ્ઞાન, દર્શન અને કુશીલ’ કહેવાય. ચારિત્રને એટલે કે ત્રણેના ઉપકરણોને (બ) જે સાધુ આઠ પ્રકારના પાસે રાખે પણ તેની સમ્યગ આરાધના દર્શનાચારની વિરાધના કરે તે ‘દર્શન ન કરે, માત્ર વેષધારી હોય તે “સર્વ કુશીલ” કહેવાય પાસસ્થા' કહેવાય છે.
(ક) જે સાધુ પોતાની નામના અને (બ) જે સાધુ દોષિત આહાર-પાણી કામના માટે યંત્ર, મંત્ર આદિના પ્રયોગ લે અને સાધુપણાનો ખોટો ગર્વ રાખે તે કરે, બાહ્ય ચમત્કારો દેખાડે, સ્વપ્રફળદેશ પાસત્થા” કહેવાય છે.
જ્યોતિષ-જડીબુટ્ટી આદિ બતાવે, પોતાના (૨) અવસન્ન : જે સાધુ યોગ્ય શરીરની સ્નાનાદિથી વિભૂષા-શોભા કરે સમાચારી” રહેણી-કરણીમાં શિથિલ હોય. ઇત્યાદિ પ્રકારે ચારિત્રની વિરાધના કરે
(અ) જે સાધુ પડ્યા-પાથર્યા સૂઇ તે “ચારિત્ર કુશીલ” કહેવાય. રહેતા હોય, પ્રમાદવશ બની દેહના (૪) સંસક્ત ઃ ગુણ અને દોષ બંને પોષણ માટે સ્થાપના ભોજી-ગૃહસ્થને વડે સંયુક્ત હોય તે. ત્યાં પોતાના માટે રાખેલા ઇષ્ટ આહારાદિ (અ) જે સાધુ હિંસા આદિ અનેક વાપરતા હોય અને સંયમની ક્રિયામાં કર્મબંધના કારણોનું સેવન કરે, અન્યના
ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૪૭