________________
(૪) વૈરાગ્ય માવના - ઢોફ સંમૂઢમો अनादिभवभ्रमणचिन्तन-विषयवैमुख्य- सणसुद्धीए झाणम्मि ॥ ३२ ॥ શરીરાવિતા - રિન્તનાત્ ત્રિથા- અર્થ: શંકા વગેરે દોષથી રહિત અને સુવિફની સમાવો' રૂત્યાવિ | પ્રશમ-ધૈર્ય આદિ ગુણોથી સહિત એવો
(૧) જ્ઞાન ભાવના : ભાવનાના ચાર પુણ્યાત્મા સમ્યગ્દર્શનની શુદ્ધિને લઇને પ્રકારમાં પ્રથમ જ્ઞાન ભાવનાનાં સૂત્ર, અર્થ ધ્યાન સાધનામાં સંમોહ અર્થાતુ બ્રાન્તિ અને તદુભય એમ ત્રણ પ્રકાર છે. જ્ઞાન- રહિત (સ્થિ૨) ચિત્તવાળો બને છે. ભાવનાનું વિશેષ સ્વરૂપ “ધ્યાનશતક'માં (૩) ચારિત્ર ભાવના : સર્વવિરત, નીચે પ્રમાણે જણાવેલું છે –
દેશવિરત અને અવિરત - આ ત્રણ नाणे निच्चब्भासो,
પ્રકારની છે. ચારિત્રભાવનાનું સ્વરૂપ ડું મોથાર : વિશુદ્ધિ ૨ | ‘ધ્યાનશતક'માં નીચે પ્રમાણે છે – नाण-गुण-मुणियसारो
णवकम्माणायाणं तो झाइ सुनिच्चलमईयो ॥ ३१ ॥ पोराणविणिज्जरं सुभायाणं ।
અર્થ : શ્રુતજ્ઞાનનો નિત્ય અભ્યાસ ચારિત્તમાવUTI કરવો, મનના અશુદ્ધ વ્યાપારનો નિરોધ જ્ઞામિત્તે ય સરૂ છે રૂરૂ I કરીને મનને સ્થિર કરવું, સૂત્ર અને અર્થના અર્થ : ચારિત્ર ભાવનાથી ભાવિત જ્ઞાનની વિશુદ્ધિ કરવી, ‘ચ' શબ્દથી આત્મા નવાં કર્મોને ગ્રહણ કરતો નથી, ભવનિર્વેદ કેળવવો, તેમજ જ્ઞાન વડે તે જૂનાં કર્મોને ખપાવે છે, શુભને ગ્રહણ કરે જીવાદિ તત્ત્વોના ગુણ-પર્યાયોનો સાર છે તથા ધ્યાનને સરળતાથી પ્રાપ્ત કરે છે. પરમાર્થ જેણે જાણ્યો છે, એવા સાધકે (૪) વૈરાગ્ય ભાવના : અનાદિ સુસ્થિર મતિવાળા થઇને ધ્યાન કરવું. ભવભ્રમણનું ચિંતન, વિષયો પ્રતિ
(૨) દર્શન ભાવના : આજ્ઞારુચિ, વિમુખતા તથા શરીરની અશુચિતાનું નવતત્ત્વરુચિ તથા ૨૪ પરમતત્ત્વોની રૂચિ ચિંતન - એ ત્રણ પ્રકારે છે. (અર્થાતુ ધ્યાનના ૨૪ ભેદોની રુચિ) એમ “ધ્યાનશતક'માં વૈરાગ્ય ભાવનાનું ત્રણ પ્રકારે છે.
સ્વરૂપ નીચે પ્રમાણે છે - ધ્યાનશતક'માં દર્શન ભાવનાનું सुविदिय - जगस्सभावो સ્વરૂપ નીચે મુજબ છે -
निस्संगो निब्भओ निरासो य । संकाइदोसरहिओ
वेरग्गभावियमणो पसम-थेज्जाइगुणगणोवेओ । झाणम्मि सुनिच्चलो होइ ॥ ३४ ॥
ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૩૧