________________
અર્થ : જેણે જગતનો સ્વભાવ સારી આ રીતે આગમ ગ્રંથોમાં ભાવનાને રીતે જાણ્યો છે, જે નિઃસંગ, નિર્ભય જે મહત્ત્વ આપવામાં આવ્યું છે તે જોયું. તેમજ આશંસા રહિત છે, તેવો વૈરાગ્ય- હવે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાભાવિત મનવાળો સાધક ધ્યાનમાં અત્યંત ચાર્યજી મ. પોતાના “યોગશાસ્ત્રમાં અને નિશ્ચલ બને છે.
શ્રી શુભચન્દ્રાચાર્યજી મ. પોતાના શુદ્ધ આત્માના ધ્યાનમાં રમણતા “જ્ઞાનાવ’માં ભાવનાને નિર્મમત્વ સાધક સાધવા ઉક્ત યોગ્યતાઓ પ્રધાન ભાગ અને આત્મશુદ્ધિકારક કહે છે, તે જોઇએ – ભજવે છે અને તેના પ્રતાપે, જીવ
સ્થાન્નિર્મમત્વેન શિવપદગામી બનવાની દિશામાં અગ્રેસર તને માવના: શ્રયેત્ !' બને છે.
- “યો ' વિવેચન : ધ્યાનની પૂર્વે ભાવના “સમભાવ નિર્મમત્વ વડે થાય છે અવશ્ય હોય છે.
અને નિર્મમત્વ સિદ્ધ કરવા માટે ભાવના વિના ધ્યાનની વાસ્તવિક ભાવનાઓનો આશ્રય કરવો.’ ભૂમિકાનો પ્રારંભ થતો નથી. ભાવના એ ‘ત્રિનું ચિત્તે મૂશ ભવ્ય ! ધ્યાનનું પ્રધાન કારણ હોવાથી “ભાવના भावना भावशुद्धये । ધ્યાનમાઈ - આ પંક્તિ દ્વારા ગ્રંથકારે यः सिद्धान्तमहातन्त्रे । ભાવનાને પણ ધ્યાન સ્વરૂપ જણાવી છે. વર્તઃ પ્રતિષ્ઠિતા: | ૬ |’ ‘સૂત્રકૃતાંગ સૂત્રમાં ભાવનાને યોગ
- જ્ઞાનાઈવ, p. ૨. તરીકે ઓળખાવે છે -
હે ભવ્ય ! તું ભાવોની શુદ્ધિ માટે भावणा जोग सुद्धप्पा
તારા ચિત્તમાં ભાવનાઓનું બરાબર जले नावा य आहिया । ચિંતન કર; કારણ કે શ્રી જિનેશ્વર नावा व तीरसंपन्ना
ભગવંતોએ આગમ ગ્રંથોમાં જ તે सव्व दुक्खाणि तिउई ॥ ભાવનાઓને પ્રતિષ્ઠિત કરેલી છે, અર્થાત્ ‘ભાવનાયોગથી શુદ્ધ થયેલો આત્મા તેનાં ભારોભાર વખાણ કરેલાં છે.' એ જળમાં જહાજ સમાન રહેલો છે. શ્રી પતંજલિ મુનિ આદિ અન્ય જહાજ જેમ (અથાગ જળને પાર કરીને) યોગવિશારદોએ પણ ભાવનાનો કિનારે પહોંચે છે તેમ આવો શુદ્ધ આત્મા ધ્યાનયોગના એક અંગ તરીકે સ્વીકાર (ભવસાગરને પાર કરીને) સર્વ દુઃખોનો કર્યો છે અને પોતાના યોગગ્રંથોમાં તેનું અંત કરે છે.”
વર્ણન કર્યું છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૩૨