________________
યથાર્થ સ્વરૂપ છે તે જ ધર્મ છે અર્થાત્ અર્થનો નિર્ણય કરવો તે વિચય છે. વસ્તુના સ્વભાવને ધર્મ કહે છે. જે અનંત ઉપકારી જિનેશ્વર પરમાત્મા ધ્યાનમાં વસ્તુ (પદાર્થ)ના સ્વભાવનું એ સકળ જીવલોકના પરમ આપ્ત-પુરુષ ચિંતન કરવામાં આવે તે ધર્મધ્યાન છે. છે. તેઓશ્રીની આજ્ઞા શી છે? કેવી છે? ધર્મધ્યાનમાં ધ્યાન કરવા યોગ્ય મુખ્ય તેનું ચિંતન કરવું એ આજ્ઞાવિચય પદાર્થો (વિષયો) ચાર પ્રકારના છે : (૧) ધર્મધ્યાન છે. પ્રભુજીની પરમમંગલકારી આજ્ઞાવિચય, (૨) અપાયરિચય, (૩) આજ્ઞાનો ટૂંકમાં આ રીતે વિચાર કરી વિપાકવિચય અને (૪) સંસ્થાનવિચય. શકાય છે -
(૧) આજ્ઞાવિચધ્યાનમાં જિનેશ્વરની જિનેશ્વર પરમાત્માના ત્રિકાલાબાધિત આજ્ઞા એ ધ્યેય છે.
વચનોના સંગ્રહરૂપ દ્વાદશાંગી એ સર્વ (૨) અપાયરિચયધ્યાનમાં રાગ-દ્વેષ દષ્ટિએ અત્યંત નિપુણ છે. કારણ કે તે અને કષાયથી ઉત્પન્ન થતા દુઃખમય સૂક્ષ્મ દ્રવ્યાદિનું યથાર્થ સ્વરૂપ બતાવે છે સંસારનું ચિંતન એ ધ્યેય છે.
તથા આત્માના ગુણોનું સ્વરૂપ પ્રકાશિત (૩) વિપાકવિચધ્યાનમાં કર્મના કરે છે. શુભાશુભ ફળનું ચિંતન એ ધ્યેય છે. જિનેશ્વર પરમાત્માની આજ્ઞા શાશ્વત
(૪) સંસ્થાનવિચયધ્યાનમાં ચૌદ છે – અનાદિ – નિધન છે. દ્રવ્યાર્થિકનયની રાજલોક અને જીવાદિ પદ્રવ્યોના સ્વરૂપનું અપેક્ષાએ દ્વાદશાંગીનો કોઇ પણ કાળે ચિંતન એ ધ્યેય છે.
નાશ થતો નથી. અર્થાત્ સર્વદા વિદ્યમાન આ ચારે પ્રકારનાં ધ્યાનનું સ્વરૂપ હોય છે. સંક્ષેપથી આ રીતે વિચારી શકાય છે - જિનેશ્વર પરમાત્માની આજ્ઞા
આજ્ઞા વિચચનું સ્વરૂપ સર્વજીવોની પીડાને દૂર કરનારી અને પરમ આપ્ત-પુરુષ શ્રીજિનેશ્વર તેમનું આત્યંતિક હિત કરનારી છે, “કોઇ પરમાત્માનું વચન એ જ આજ્ઞા છે એક જીવને પણ હણવો નહીં - એ અર્થાત જિન-વચન સ્વરૂપ દ્વાદશાંગી- આશાના ત્રિવિધ પાલનથી અનંતા જિનાગમ એ પણ આજ્ઞા છે. તે આજ્ઞાના આત્માઓ મોક્ષે સિધાવ્યા છે. १. तत्रानपेतं यद् धर्मात्तद् ध्यानं धर्म्यमिष्यते । धर्मोहि वस्तु-याथात्म्यमुत्पातादित्रयात्मकम् ॥
- શનિનસેના વાર્થવૃત્ત મહાપુરી , પર્વ ૨૬, જ્ઞો. ૨૩૩. ૨. માતવરનું પ્રવચન વાસા, વિરતિનિયનમ્ | - પ્રશમરતિ પ્રશ્નર, સ્તો. ૨૪. उ. सव्वे पाणा, सव्वे भूया, सव्वे जीवा, सव्वे सत्ता न हंतव्वा ।
- Dાવાર સૂત્ર | ૪ | ૬ | ૬ |
ધ્યાન વિચાર (સવિવેચન) • ૮૩