________________
કષ્ટકારી ઉગ્ર તપશ્ચર્યા, અહિંસાદિ વ્રતો, ધર્મની સર્વ પ્રકારની સાધના-ઉપાસના નિયમો અને વિવિધ પ્રકારના અભિગ્રહો આ એકસો આઠ ગુણોમાં અંતભૂત થઇ કરવાપૂર્વક સંયમનું વિશુદ્ધપણે પાલન જાય છે. તેથી જ “પરમેષ્ઠી-ધ્યાન” સ્વરૂપ કરનારા તેમજ અનેક પ્રકારના પરિષહ આ ‘પદ-ધ્યાનમાં ધ્યાનના સર્વ ભેદઅને ઉપસર્ગોને સમતાપૂર્વક સહન પ્રભેદો સમાઇ જાય છે. કરનારા, જગતના સર્વ જીવોને અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય આત્મૌપમ્ય દૃષ્ટિથી જોનારા અને તદનુરૂપ અને સાધુ - આ પાંચ પરમેષ્ઠી ભગવંતો - જીવન જીવનારા સાધુ ભગવંતો યાવત્ એ નવકારની પાંચ વસ્તુ છે અને તે ગુણમય સર્વ કર્મોનો ક્ષય કરીને મોક્ષને પ્રાપ્ત હોવાથી મૂર્તિમાન ગુણો જેવા છે. ફૂલ અને કરનાર હોય છે.
સુવાસ જેવો અભેદ તેમના જીવ અને ગુણો પંચ પરમેષ્ઠી : અરિહંત, સિદ્ધ, વચ્ચે છે તેથી જ સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ - એ રૂપ રત્નત્રયીની જેમ તે અરિહંતાદિ દરેકને “પરમેષ્ઠી' કહેવામાં આવે છે અને ભગવંતો ગુણના અર્થી-જીવોને અત્યંત તે પાંચને “પંચ પરમેષ્ઠી' તરીકે પૂજનીય છે, નમસ્કરણીય છે. ઓળખવામાં આવે છે.
આ પાંચ વસ્તુ)ને નમસ્કાર કરવા “પરમેષ્ઠી” એટલે પરમપદે રહેલા પાછળ મુખ્ય જે પાંચ હેતુઓ રહેલા છે, ઉત્તમ આત્માઓ.
તે નીચે પ્રમાણે છે. - આ પંચ પરમેષ્ઠીઓમાં પ્રથમનાં બે मग्गो अविप्पणासो પદ ‘દેવ-તત્ત્વ' સ્વરૂપ છે અને પછીનાં માથા વિનયથી સહાયત્ત ! ત્રણ પદ ‘ગુરુ-તત્ત્વસ્વરૂપ છે. પંવિદ નમુક્કાર
આ પંચ પરમેષ્ઠી-ભગવંતોમાં મિ પ્રર્દિ દેઢુિં એકસો આઠ ગુણો રહેલા છે. જેનું ભાવાર્થ : અરિહંત પરમાત્માઓ સ્મરણ-મનન અને ધ્યાન કરવાથી સર્વ રત્નત્રય રૂપ મોક્ષ-માર્ગના ઉપદેશદાતા અશુભ-કમનો વિનાશ અને સર્વ પ્રકારનાં છે અને સ્વયં મોક્ષમાર્ગના હેતુ છે, તેથી શુભનો વિકાસ થાય છે.
તેઓશ્રી નિત્ય નમસ્કરણીય છે. જ્ઞાન, ધ્યાન, યોગ, અધ્યાત્મ અને આ છે અરિહંત-નમસ્કારનો હેતુ.
૧. (૧) અરિહંત પરમાત્માના ૧૨ ગુણો, (૨) સિદ્ધ પરમાત્માના ૮ ગુણો, (૩) આચાર્ય ભગવંતના
૩૬ ગુણો, (૪) ઉપાધ્યાય ભગવંતના ૨૫ ગુણો અને (૫) સાધુ ભગવંતના ૨૭ ગુણો - આમ બધા મળી ૧૦૮ ગુણ થાય છે.
ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૮૮