________________
સિદ્ધ ભગવંતો મોક્ષમાર્ગની યોગની દૃષ્ટિએ નમસ્કાર સાધનાના ફળ રૂપે જે અવિનાશીપણું નમસ્કારની ઉત્પત્તિના ત્રણ હેતુઓમાં પ્રાપ્ત કરે છે, તે અવિનાશપણાની પ્રાપ્તિ પ્રથમ હેતુ “સમુત્થાન” (દહનું સમ્યગુ માટે સિદ્ધ ભગવંતોનો નમસ્કાર છે. ઉત્થાન) કહેલો છે. તે યોગના આઠ
આચાર્ય ભગવંતો વિશ્વ-સ્નેહાત્મક અંગો પૈકી ત્રીજા “આસન” અંગનો સૂચક આચારનું અણિશુદ્ધપણે પાલન કરવાપૂર્વક છે અને દેહની સ્થિરતા રૂપ આસને, તેનો ઉપદેશ આપે છે તે આચારની યમ-નિયમના પાલનથી જ સિદ્ધ થાય છે, પ્રાપ્તિનો હેતુ આચાર્યનમસ્કારના મૂળમાં તેથી ત્રણે યોગાંગ “સમુત્થાન’ વડે સૂચિત રહેલો છે.
થાય છે. ઉપાધ્યાય ભગવંતો વિનય ગુણના નમસ્કારની ઉત્પત્તિનો બીજો હેતુ ભંડાર છે, સતત સ્વાધ્યાયરત છે તેમજ ‘વાચના” છે. તે વર્ણ-યોગ અને અર્થસૂત્રપાઠાદિ આપનારા છે - આ ગુણોમાં યોગનો સૂચક છે. તેમજ ભાવ-પ્રાણાયામ મુખ્ય ગુણ વિનય છે. તેની પ્રાપ્તિના અને પ્રત્યાહારનો પણ સૂચક છે. હેતુપૂર્વક ઉપાધ્યાય-નમસ્કાર છે. સદ્ગુરુ પાસે વિનયપૂર્વક સૂત્ર અને
સાધુ મહાત્માઓ મોક્ષ-માર્ગની અર્થનો પાઠ સાંભળીને નમસ્કારનું સાધનામાં સહાય કરે છે માટે તેઓ પણ અધ્યયન શુદ્ધ ઉચ્ચારપૂર્વક કરવું તેનું પૂજય છે.
નામ “વાચના” છે. આ રીતે (૧) મોક્ષ માર્ગ, (૨) નમસ્કારની ઉત્પત્તિનો ત્રીજો હેતુ અવિનાશીપણું, (૩) આચાર, (૪) “લબ્ધિ છે. તે “આલંબન યોગને તથા વિનય અને (૫) સહાયકતા – એ પાંચ ધારણા, ધ્યાન અને સમાધિને જણાવે છે. હેતુઓ માટે પંચપરમેષ્ઠી ભગવંતોને સૂટો અને અર્થના પ્રણેતા નમસ્કાર કરવાના છે.
અરિહંતાદિમાં ચિત્તનો એકાગ્ર ઉપયોગ - તાત્પર્ય કે પંચપરમેષ્ઠી ભગવંતોના એ “આલંબન-યોગ” છે. અનુગ્રહથી જ જીવનમાં મોક્ષમાર્ગ અહીં ‘લબ્ધિ' - એ મતિઆચાર-પાલનતા, વિનય-સંપન્નતા અને જ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષયોપશમ રૂપ પરાર્થકરણ રૂપ સહાયકતા આદિ ગુણો છે અને તે અરિહંતાદિના આલંબન પ્રાપ્ત થાય છે અને તે ગુણોનો ઉત્તરોત્તર (ધ્યાન)ના યોગે “અપૂર્વકરણ' આદિના વિકાસ થવાથી અનુક્રમે અવિનાશી-પદ ક્રમે પ્રગટ થાય છે. “અપૂર્વકરણ' આદિ પ્રાપ્ત થાય છે.
કરણો પણ ધ્યાન” રૂપ છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૮૯