SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ અને શુક્લધ્યાનને ધ્યાવવાની યોગ્યતા શ્રી જિનાજ્ઞાનો મહિમા પ્રાપ્ત થાય છે. શ્રી જિનેશ્વર પરમાત્મા એ સમગ્ર ગ્રંથકાર મહર્ષિએ સ્વયં ધ્યાનની પૂર્વે જીવરાશિના પરમ હિતચિંતક, પરમ શ્રતચિંતા અને જ્ઞાનાદિ આચાર પાલન આપ્તપુરુષ છે. તેમના ત્રિકાલાબાધિત રૂપ ભાવનાને ધ્યાનના લક્ષણ તરીકે વચનોના સંગ્રહરૂપ દ્વાદશાંગી-જિનાગમો વર્ણવીને શ્રુતજ્ઞાન અને શુભ અનુષ્ઠાનના એ અત્યંત નિપુણ છે. કેમકે તેમાં આત્મદ્રવ્ય અભ્યાસની અગત્યને આવકારી છે. તેનું આદિનું અત્યંત સૂક્ષ્મ છતાં હકીકતરૂપ પ્રધાન કારણ એ છે કે - શ્રુતજ્ઞાન અને સ્વરૂપ બતાવ્યું છે. તે આત્માના કેવળજ્ઞાન સદનુષ્ઠાનના આસેવન વડે જ જીવની આદિ ગુણોના સ્વરૂપને યથાર્થ રીતે યોગ અને ઉપયોગરૂપ બંને શક્તિઓ પ્રકાશિત કરે છે. તેમજ તે ગુણો પ્રાપ્ત ઉત્તરોત્તર વિકસે છે. કરવાના સચોટ ઉપાયો સમજાવે છે. જીવની મુખ્ય બે શક્તિ છે – યોગ અને શ્રી જિનાજ્ઞા અમોઘ છે, સર્વ જીવોના ઉપયોગ. યોગ એ આત્માની ક્રિયાત્મક સર્વ દુઃખોને હરનારી છે, સર્વ જીવોના એટલે કે વીર્યમ્હરણરૂપ શક્તિ છે અને પરમહિત, સુખ અને કલ્યાણને સાધનારી ઉપયોગ એ જ્ઞાનાત્મક શક્તિ છે. પ્રત્યેક છે; તેમાં જીવ માત્રના પરમહિતનું પ્રવૃત્તિમાં જીવની આ બંને શક્તિઓ સર્વોચ્ચ ગાન છે. આ જિનાજ્ઞાની ત્રિવિધેકાર્યશીલ હોય છે. તે બંને શક્તિઓના ત્રિકરણયોગે આરાધના કરીને જ અનંતા તારતમ્ય વધ-ઘટને લઇ ધ્યાનની પણ ભિન્ન આત્માઓ શાશ્વત સુખને પામ્યા છે, પામે ભિન્ન ભૂમિકાઓ ઘટી શકે છે. છે, તેમજ પામવાના છે. આજ્ઞાનું અખંડ ૨૪ ધ્યાન ભેદોનું સંક્ષિપ્ત સ્વરૂપ આરાધન એ જ ચારિત્ર છે. એક પણ ધ્યાન : આ ગ્રંથમાં દર્શાવેલા ૨૪ જિનવચનને આત્મસાત બનાવવામાં આવે ધ્યાનમાર્ગ ભેદોમાં સર્વપ્રથમ ભેદ ધર્મ તો કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. (મિપિ ધ્યાનનો છે. તેમાં આજ્ઞા વિચય (આદિ) નિનવવન નિર્વાદ મવતિ) કહેવાનું રૂપ ધર્મધ્યાનનો નિર્દેશ છે. હકીકતમાં તાત્પર્ય કે શ્રી જિનાજ્ઞા એ જ મોક્ષનો પરમાત્મા અને તેમની આજ્ઞા બંને એક છે. સાચો માર્ગ છે, તેની આરાધનાથી જિનાજ્ઞાનું ધ્યાન એ શ્રી જિનેશ્વર શિવપદ છે, વિરાધનાથી સંસારભ્રમણ છે. પરમાત્માનું જ ધ્યાન છે. તેથી પરમાત્મ જેમની આજ્ઞા આટલી પ્રભાવવંતી ભક્ત અંતરાત્મા પ્રભુની આજ્ઞાને પ્રભુ છે, તે શ્રી જિનેશ્વર પરમાત્માનો પ્રભાવ સ્વરૂપ માની સર્વપ્રથમ તેનું જ ધ્યાન કરે છે. કેટલો ? શબ્દાતીત, કલ્પનાતીત, એક ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૯
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy