________________
ધ્યાનભેદમાં સારી રીતે વિચાર કર્યો છે, હિમગિરિના ઉત્તમ શિખરે ચઢનારાને તે આરાધનાનો અભ્યાસ વધતાં આરાધક પોતાનાં વસ્ત્રો પણ ભારરૂપ લાગે છે. પોતે આરાધ્ય આત્મસ્વરૂપે પોતાને જોતો, આ મુદ્દાની વધુ સ્પષ્ટતા જાણતો તેમજ માણતો થાય છે. તે જ ચાલણગાડીના દાખલાથી થઇ જાય છે. ભાવશૂન્ય (વિકલ્પરહિત) દશા છે. બાળક માટે તે હિતસાધક ખરી, પણ
ભાવશૂન્ય-ધ્યાનમાં ચિત્તના ચિંતન- પુખ્રવયના માણસની ચાલમાં સહાયક વ્યાપાર સર્વથા શાંત થઇ જાય છે. ચિત્ત બનવાને બદલે અવરોધક બને છે. ચિંતન-વ્યાપાર માટે સમર્થ હોય છે ત્યારે આથી એ સમજાય છે કે બાળતેને આત્મવીર્ય-આત્મશક્તિની પ્રબળતા કક્ષાના આરાધક જીવો માટે ઉપકારક વડે સંકલ્પ-વિકલ્પ રહિત બનાવવું એને શુભ-વિકલ્પોને પ્રૌઢ આરાધકોએ જ ‘ભાવશૂન્ય’ ધ્યાન કહે છે. વિવેકપૂર્વક છોડવા જોઇએ.
અમનસ્કયોગ, ઉન્મનીભાવ, પાણીમાં જે શક્તિ હોય છે તેના નિર્વિકલ્પ અવસ્થા કે પરમદાસીન્ય કરતાં વધુ શક્તિ તે જ પાણીમાંથી વગેરે ‘ભાવશૂન્ય’ અવસ્થાના સૂચક પ્રગટેલી વરાળમાં હોય છે, તેમ શુભપર્યાયવાચી નામો છે.
વિકલ્પમાં જે શક્તિ હોય છે તેના કરતાં | સર્વ પ્રકારના સવિકલ્પ ધ્યાનોનું અત્યંત અધિક શક્તિ શુદ્ધ-આત્મઅંતિમ ફળ નિર્વિકલ્પ દશાનો યોગ છે સ્વભાવમાં હોય છે. તન્મયતા અર્થાતુ અને તે જ શુદ્ધ આત્મસ્વભાવનો સુયોગ તદ્રુપતા સાધવા માટે શુભ-વિકલ્પોના છે. આ અવસ્થાને પામેલો ધ્યાતા- ત્યાગનું ફરમાન તે કક્ષાના જ આત્માઓ આત્માના શુદ્ધ સ્વભાવમાં જ મગ્ન રહે માટે પરમોપકારી મહર્ષિઓએ કર્યું છે. છે અર્થાત દેહાદિ પર પદાર્થોના ધર્મથી નય, ગમ, ભંગ દ્વારા તત્ત્વોનું ચિંતન સર્વથા પર બની જાય છે.
કરતાં કરતાં પૂર્વધર મહર્ષિઓએ ચિંતનના | સર્વ સં જો ગોમાં-સર્વ પ્રકારની સુફળરૂપે નિર્વિકલ્પ-દશાને પામી આત્માઅવસ્થાએ અશુભ-વિકલ્પો હેય-ત્યાય નુભવના દિવ્ય મંડલમાં ઝૂલે છે.' છે જ, પણ પરમધ્યાનગિરિના ચરમ આવી અનુભવ દશા પ્રાપ્ત કરવા શિખરે આરોહણ કરવામાં શુભ-વિકલ્પો માટે “યોગપ્રદીપ'માં અનુભવસિદ્ધ પ્રયોગ પણ ભારરૂપ (બાધક) નીવડે છે, જેમ જોવા મળે છે.
૧. નય અરુ ભંગ નિક્ષેપ વિચાર, પૂર્વધર થાકે ગુણ હેરી, વિકલ્પ કરત તાગ નહિ પાયે, નિર્વિકલ્પ તે હેત ભયી રી. - પૂ. ચિદાનંદજી મહારાજ.
ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૦૩