________________
સહજ રીતે સ્તુરિત થાય છે. તે તેઓ જયારે પ્રયત્નપૂર્વક આ ધ્યાનોનો ભવનયોગ છે.
પ્રયોગ કરે છે ત્યારે તેને ‘કરણ” કહેવાય આ છશુ પ્રકારોના યથાર્થ બોધપૂર્વક છે. આ ધ્યાન-પ્રયોગો જયારે બાહ્ય જે જીવો આ ધ્યાનનો પ્રયોગ કરે છે અને પ્રયત્ન વિના સહજ રીતે થઇ જાય છે, નિત્યના યોગ્ય પુરુષાર્થ દ્વારા તેમાં પ્રગતિ ત્યારે તેને “ભવન” કહેવાય છે. સાધે છે. તેને “કરયોગ’ કહે છે. તેનું આ રીતે મુક્તિગામી પ્રત્યેક જીવને સ્વરૂપ હવે બતાવવામાં આવે છે. પોતાની યોગ્યતા પ્રમાણે સમ્યગુ દર્શન કરણયોગ
આદિ ગુણોની પ્રાપ્તિમાં કે ધ્યાનમાર્ગમાં • મૂળ પાઠ :
કરણયોગ કે ભવનયોગ - એ બેમાંથી एत एवोपेत्याभोगपूर्वकं
કોઈ એક યોગનું આલંબન અવશ્ય હોય ત્રિયમાWIFાત્ રાયોમા: I છે – એમ સ્પષ્ટ રીતે સમજી શકાય છે.
અર્થ : પૂર્વોક્ત છન્નુ પ્રકારો જાણી સમ્યગુ દર્શનની સ્પર્શનાથી જોઇને (અનુરૂપ પ્રયત્ન દ્વારા) કરવામાં આત્મવિકાસનો પ્રારંભ થાય છે. તે બે આવે તો તે “કરણયોગ' કહેવાય છે. માર્ગે થાય છે : (૧) નૈસર્ગિક, (૨)
વિવેચન : જે મુક્તિગામી જીવો અધિગમાત્મક. અધિગમથી એટલે કે ગુરુ-ઉપદેશ, ગુરુના ઉપદેશ, શાસ્ત્રાધ્યયન શાસ્ત્રાભ્યાસ આદિ દ્વારા સમ્યગૂ દર્શન- વગેરેના આલંબને આત્મિક વિકાસ જ્ઞાન-ચારિત્ર આદિ ગુણો કે ધ્યાન- સાધનારા જીવોની સંખ્યા અધિક હોય છે. યોગોનું યથાર્થ સ્વરૂપ સમજી તેને નિસર્ગથી આત્મસાધના કરનારા જીવો પામવા-પ્રગટાવવા સાચો પુરુષાર્થ કરે સર્વ કાળમાં ઓછા હોય છે. છે, તેને ‘કરણ યોગ” કહે છે.
માટે જ અનંત ઉપકારી શ્રી તીર્થકર - હવે પછી ગ્રંથકાર મહર્ષિ પોતે જ જે ભગવંતો ધર્મદશના આપી તીર્થ-સ્થાપના છન્ન પ્રકારના કરણ બતાવવાના છે, તેમાં કરવા દ્વારા મોક્ષમાર્ગ. જીવાદિ તત્ત્વો ‘ઉન્મનીકરણ'ની વ્યાખ્યામાં ‘ભવન’ અને ધ્યાનાદિ અનુષ્ઠાનોનું યથાર્થ સ્વરૂપ અને ‘કરણની વિશેષતાનો નિર્દેશ કરતાં સમજાવે છે, તેને આદરપૂર્વક ગ્રહણ ફરમાવે છે કે -
કરીને યોગ્ય જીવો બોધિ, સમાધિ અને | ‘-શ્રી તીર્થંકર પરમાત્મા, ગણધર પૂર્ણ આરોગ્યને પ્રાપ્ત કરતા હોય છે. ભગવંતો, પૂર્વધર મહર્ષિઓ વગેરે અહીં બતાવેલા છન્નુ પ્રકારના ધ્યાનના સર્વ પ્રકારોના પૂર્ણજ્ઞાતા હોવાથી કરણયોગના સ્વરૂપને ગુરુગમ દ્વારા સમજી
ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૬૭