SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ જેટલા જ પ્રદેશો લોકના હોવાથી આ આ રીતે પદ ધ્યાન-મંત્રાધિરાજ પ્રક્રિયા વિજ્ઞાન અને અધ્યાત્મ ઉભય શ્રીનવકારનાં પદોનું ધ્યાન-ક્રિયાયોગ, દષ્ટિએ સુસંગત છે. જ્ઞાનયોગ, ભક્તિયોગ અને ધ્યાન-યોગ (૨૧-૨૨) પદ-પરમપદ : પદ આદિમાં વ્યાપક હોવાથી તેની ઉપકારકતા ધ્યાનમાં શ્રી અરિહંતાદિ પાંચ પરમેષ્ઠિ સકળ લોક વ્યાપી છે. ભગવંતોનું ધ્યાન થાય છે. સર્વ પ્રકારના પરમપદ : પંચ પરમેષ્ઠિ પદોને પદોમાં સર્વશ્રેષ્ઠ પદો આ પાંચ જ છે, આ આત્મામાં સ્થાપિત કરવા એટલે કે તેમનો ધ્યાનને પરમેષ્ઠિ ધ્યાન તથા નમસ્કાર પોતાના આત્મામાં આરોપ કરીને, પોતાના ધ્યાન પણ કહે છે. પૂર્વોક્ત પરમમાત્રા આત્માને પણ પરમેષ્ઠિરૂપે ચિંતવવો, તે ધ્યાનનો સંક્ષેપ, આ પદ ધ્યાનમાં થાય છે. “પરમપદ ધ્યાન' છે. તેના પ્રારંભ અને પદ ધ્યાનની વ્યાપક ઉપકારકતા સિદ્ધિમાં પદ ધ્યાનનો દીર્ઘ અભ્યાસ ખાસ સર્વ ધ્યાન પ્રકારોમાં પદધ્યાન સૌથી જરૂરી છે. આ ધ્યાનમાં પરમેષ્ઠિ ભગવંતો વધુ સરળ, વ્યાપક અને ઉપકારક છે. સાથે અભેદ-એકતા અનુભવાય છે. તેને ચતુર્વિધ સંઘ શ્રી નમસ્કાર મહામંત્રની અભેદ પ્રણિધાન પણ કહે છે. સ્મરણ-જાપ અને કાયોત્સર્ગ દ્વારા સર્વ શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ સર્વ અનુષ્ઠાનોમાં આરાધના કરે છે. તેથી જીવો શુદ્ધ છે. દ્રવ્યરૂપે પ્રત્યેક જીવ ક્રિયાયોગમાં પણ પદ ધ્યાનની વ્યાપકતા પરમાત્મા છે. આવી શુદ્ધ નયની ભાવનાથી રહેલી છે, તે સમજી શકાય છે. ભાવિત આત્મા પરમપદ ધ્યાન વડે પંચ શ્રી જિનાગમોમાં નમસ્કારને “પંચ પરમેષ્ઠિરૂપે સ્વ-આત્માનું ધ્યાન કરે છે, મંગલ મહા શ્રુત સ્કંધ' કહ્યો છે. કારણ તે પરમાત્માની ભાવ-પૂજા છે, પરા ભક્તિ કે તે સકળ આગમ શાસ્ત્રોમાં – દૂધમાં છે. આજ્ઞા પાલનરૂપ પ્રતિપત્તિ પૂજા છે. ઘીની જેમ - વ્યાપીને રહેલો છે. આ પૂજાના પ્રભાવે આત્મા સ્વયં અનુક્રમે આબાલ ગોપાલ સર્વ પોતાના ઇષ્ટ પરમપદને પ્રાપ્ત કરે છે. પરમાત્માના નામ અને મંત્રપદનું સ્મરણ, (૨૩-૨૪) સિદ્ધિ-પરમ સિદ્ધિ : ચિંતન અને ધ્યાન કરવા યથાશક્તિ મુક્તાત્માઓના અરૂપી ગુણોનું ધ્યાન એ પ્રયત્ન કરે છે અને તેના દ્વારા ચિત્તની ‘સિદ્ધિ ધ્યાન” કહેવાય છે. પવિત્રતા તેમજ પ્રસન્નતા પ્રાપ્ત કરે છે સિદ્ધિ ધ્યાનનો અભ્યાસ કરનારા મુનિ અને આત્મિક ઉત્થાનના મંગળકારી માર્ગે મહાત્માઓ પરમપદને પામેલા નિરંજન, આગળ વધે છે. નિરાકાર, પરમ જ્યોતિ સ્વરૂપ, અનંત ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૬
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy