SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણ-પર્યાયના પિંડરૂપ સિદ્ધ પરમાત્માના સિદ્ધ કરે છે, ત્યારે “પરમ સિદ્ધિ'ની જ્ઞાનાદિ ગુણોનું ધ્યાન કરે છે. યોગ્યતા પ્રગટે છે. - રાગ-દ્વેષના પ્રસંગોમાં પરમ માધ્યચ્ય સિદ્ધ પરમાત્માના જ્ઞાનાદિ અનંત રાખવાથી સિદ્ધિ ધ્યાન સિદ્ધ થાય છે. ગુણોનો સ્વ-આત્મામાં આરોપ કરી, - વર્તમાન કાળમાં પણ સાધકો સિદ્ધ પોતાના આત્માનું સિદ્ધરૂપે ધ્યાન કરવું તે સ્વરૂપનું ધ્યાન કરી શકે છે. તે સિદ્ધ ‘પરમસિદ્ધિ ધ્યાન કહેવાય છે. પરમાત્મા અમૂર્ત, નિષ્કલ હોવા છતાં સહજ-સંપૂર્ણ -સુખના-ભા ક્તા, યોગીઓને ધ્યાનગમ્ય છે. કારણ કે તે પૂર્ણગણી, સર્વથા કૃતકૃત્ય, નિરંજન સિદ્ધ પરમાત્મા નિરાકાર હોવા છતાં સાકાર છે પરમાત્માના ધ્યાનના પ્રભાવે જ સાધક, અને સાકાર હોવા છતાં નિરાકાર છે. સિદ્ધ સંદેશ સ્વ-આત્માનું ધ્યાન કરી શકે તેઓ સર્વ જ્ઞેય પદાર્થોને જાણે છે, પણ છે અને તે ધ્યાન પરમસિદ્ધિને પ્રાપ્ત તેઓને માત્ર જ્ઞાન દષ્ટિવાળા જ જાણી કરાવનાર હોવાથી તેને ‘પરમસિદ્ધિ શકે છે. જ્ઞાનદષ્ટિ એટલે સુવિશુદ્ધ ધ્યાન કહે છે. તેમાં શુદ્ધાત્માનું ધ્યાન આત્મદષ્ટિ, તેના વડે પરમાત્મ દર્શન હોવાથી તે ધ્યાન, શુક્લ ધ્યાન સ્વરૂપ છે. સુલભ છે. આ રીતે પ્રથમ આજ્ઞાવિચયાદિ ધર્મ- સિદ્ધાત્મા અમૂર્ત છતાં ચૈતન્ય સ્વરૂપ ધ્યાનથી પ્રારંભીને પરમસિદ્ધિ ધ્યાન ઘનાકારને સદા ધારણ કરી સુસ્થિરપણે સુધીના ૨૪ પ્રકારનાં ધ્યાનો, એ ધર્મ સિદ્ધ શિલા ઉપર બિરાજેલા છે. ધ્યાન અને શુક્લ ધ્યાન સ્વરૂપ છે. આવી નિયત આકૃતિવાળા છતાં તે કરણયોગ અને ભવનયોગ પરમાત્મા સ્વ-ચૈતન્યરૂપ જ્ઞાન ગુણ વડે આ ગ્રંથમાં બતાવેલા પરમમાત્રા સમગ્ર વિશ્વરૂપ છે. લોકાલોક વ્યાપી છે, ધ્યાનમાં જે ૯૬ પ્રકારના કરણયોગ અને કારણ કે વિશ્વના ય પદાર્થો તેમના ૯૬ પ્રકારના ભવનયોગનો નિર્દેશ થયો છે, કેવળ જ્ઞાનમાં પ્રતિબિંબિત થયેલા છે. તેનો વિચાર કરતાં યોગ-સાધનાનાં કેટલાક તેથી તેઓ સર્વ પદાર્થોના આકારને માર્મિક રહસ્યો વધુ સ્પષ્ટ થાય છે. ધારણ કરનારા છે. આમ સિદ્ધ પરમાત્મા “યોગ’ શબ્દથી પ્રસ્તુત ગ્રંથમાં મોક્ષ વિશ્વવ્યાપી છે. તેમજ “વિશ્વતોમુખ’ અને સાથે જોડી આપનાર શુભ પ્રવૃત્તિ અને ‘વિશ્વનેત્ર” પણ કહેવાય છે. તેમાં પ્રેરક આત્મશક્તિ (વીર્યશક્તિ) આ રીતે સિદ્ધ સ્વરૂપનું ચિંતન કરતો વિવક્ષિત છે. યોગી તેમના સ્વરૂપમાં અનુક્રમે તન્મયતા ધ્યાન દશામાં સ્થિરતા-નિશ્ચલતા ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૭
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy