________________
(૨) પરમ ખાતિકા : નમસ્કારનું સાંખ્ય-દર્શનમાં કુંડલિની'ને “પરાધ્યાન-એ “પરમ ખાતિકા' છે. અર્થાત્ શક્તિ પણ કહી છે. ખદિરના અંગારાઓથી ભરેલી ઊંડી “શબ્દ-બ્રહ્મ’ની ‘પરી’–અવસ્થા, જે ખાઇ છે; તેનું ઉલ્લંઘન કરીને બાહ્ય કે અલક્ષ્ય-અગોચર હોય છે, તેને “કુંડલિની” અત્યંતર શત્રુઓ સાધકને કંઈ પણ સમજવી. ‘પરી’ ‘કુંડલિની'નું પર્યાયવાચી વિન્-પીડા કરી શકતા નથી.
નામ હોવાથી તેના દ્વારા “કલા' અને (૩) પરમ અસ્ત્ર : નમસ્કાર-એ ‘પરમ કલા’ ધ્યાનનો પણ સંકેત હોય ચક્રવર્તીના ચક્ર-રત્ન કરતાં પણ તીક્ષ્ણ- એમ જણાય છે. તેજસ્વી “ચક્ર છે. તેના બળે બાહ્ય અને કુંડલિની'નું ઉત્થાન પર્યક્રના આંતર સર્વ શત્રુઓ ઉપર અવશ્ય વિજય ભેદનથી થાય છે, તેથી તે ચક્રોમાં પ્રાપ્ત થાય છે. ત્રણે જગત ઉપર વિજય નવકારનું ધ્યાન કરવાની પ્રક્રિયા પણ પ્રાપ્ત કરાવનાર ‘સિદ્ધ-ચક્ર' છે. નવપદ “વિક્ષારયુત્ત'માં બતાવી છે. સ્વરૂપ “સિદ્ધ-ચક્ર' પણ ‘નમસ્કાર- (૫) પરમ ભવન : પ્રસ્તુત ગાથામાં ચક્રમાં અંતભૂત છે.
નિર્દિષ્ટ “જ્યોતિ આદિ ધ્યાનોનું સ્વરૂપ (૪) પરમ પરા : “પરા ભવનરક્ષા’ - “ધ્યાન વિચાર’માં વિસ્તૃત રીતે વર્ણવેલું આ પદને છૂટાં પાડીને ‘પરમ પરા’, છે, તેથી ‘ધ્યાન વિચાર’ ગ્રંથ સાથે આ પરમ ભુવન” અને “પરમ રક્ષા' - એવો ગાથાનો સંબંધ હોવાથી ‘ભવન’ શબ્દનો અર્થ પણ કરી શકાય છે તે મુજબ નવકાર ભાવાર્થ પણ તે ગ્રંથના આધારે એ “પરમ પરા' એટલે કે “પરમ કળા’ છે. વિચારવાથી વધુ સ્પષ્ટ થશે.
‘પરા’, ‘કળા' - એ “કુંડલિનીના ભવનયોગ : “પરમમાત્રા ધ્યાનના સૂચક-શબ્દો છે. તેથી “પરમ પરા’ - એ બાવીસમા વલયમાં છન્નુ ભવનયોગ'ની વિશેષણ ‘નમસ્કાર-ચક્ર'ના ધ્યાનમાં સ્થાપના કરવાનું વિધાન છે. જાગૃત ‘કુંડલિની'નું ધ્યાન (સમાધિ રૂ૫) અહીં ‘ભવનયોગ'નો અર્થ છે, છે - એમ જણાવે છે.
વિના પ્રયત્ન એટલે કે ઉપયોગ કે અન્ય ‘નમસ્કાર-ચક્રના યંત્રમાં પણ “ીને કોઈ વિશેષ પ્રયત્ન કર્યા વિના સહજ સાડા ત્રણ આંટાનું જે વેસ્ટન છે, તે ભાવે જે યોગાદિ સ્વયં ઉલ્લસિત થાયઅરિહંત પરમાત્મામાં શેષ રહેલા અદ્યાતી- મરુદેવા માતાની જેમ-પોતાની મેળે ધ્યાન કર્મની પ્રકૃતિ રૂપ સાડા ત્રણ કળાના (સમાધિ)નો અખંડ ધારાબદ્ધ પ્રવાહ ધ્યાનનું સૂચક છે.
ચાલવા લાગે-તે “ભવનયોગ” છે.
ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૯૯