________________
તે ઉભય-ભ્રષ્ટ થાય છે. શુદ્ધિ અને સિદ્ધિ તેવા પ્રકારનાં અશુભ આલંબનોબંનેથી વંચિત રહે છે.
નિમિત્તોથી સદા દૂર રહેવું જોઇએ. કહ્યું પણ છે કે – ‘નિર્મળ સ્ફટિક રત્ન અંગારાને અડવાથી શરીર દાઝે છે. તુલ્ય શ્રી અરિહંત પરમાત્માના તેમ અશુભ તત્ત્વોનું ચિંતન કરવાથી મન ધ્યાનાશથી વારંવાર “સોડ૬ - “સોÉનો દાઝે છે – બગડે છે, જીવન બગડે છે અને સહજ જાપ કરતો સાધક, પરમાત્મા સાથે દેવદુર્લભ માનવ-ભવ હારી જવાય છે. પોતાના આત્માની એકતા અનુભવે. પછી તાત્પર્ય કે અશુભ તત્ત્વોનાં સંસર્ગનીરાગી, અદ્વેષી, સર્વજ્ઞ, સર્વદર્શી, દેવ- પરિચય અને આલંબન શુભ-ધ્યાનમાં દેવેન્દ્રોથી પૂજિત, સમવસરણમાં ધર્મદશના વિઘ્નરૂપ બને છે. તેથી શુભ-ધ્યાન માટે કરતા એવા પરમાત્મા સાથે અભેદ- અશુભ તત્વોના સંસર્ગનો ત્યાગ કરીને શુભ ભાવને પામેલા પોતાના આત્માનું ધ્યાન તત્ત્વોનું આલંબન (લેવું) અનિવાર્ય છે, તો કરતો યોગી, સર્વ કર્મ-મલને દૂર કરી જ શુભ-ધ્યાનની સિદ્ધિ શીધ્ર થાય છે. પરમાત્મપણાને પામે છે.
માત્રા ધ્યાનમાં સર્વોત્કૃષ્ટ પુણ્યના ધ્યાતા જે ધ્યેયનું વારંવાર ધ્યાન કરે પુંજ, ત્રિભુવન-ગુરુ અને ધર્મ-દેશના રૂપ છે, તે ધ્યેય રૂપે તે પોતાને પણ અનુભવે સર્વોત્કૃષ્ટ પરોપકાર કરનારા એવા છે અર્થાત્ સતત ધ્યાનાભ્યાસના પરિણામે સમવસરણસ્થિત ભાવ-તીર્થકર ધ્યાતા સ્વયં તે ધ્યેય સ્વરૂપને પામે છે. પરમાત્માનું પરમોચ્ચ શુભ આલંબન
ધ્યાતા જો વીતરાગનું ધ્યાન કરે તો હોવાથી સાધકના સર્વ મનોવાંછિત અવશ્ય વીતરાગ બને છે, સરાગીનું ધ્યાન કરે તો સિદ્ધ થાય છે. સરાગી બને છે - આ નિયમ સર્વ (૨૦) પરમમાત્રા ધ્યાન સામાન્ય છે.
મૂળ પાઠ : માટે જ ઉપકારી મહર્ષિઓએ ફરમાવ્યું પરમમાત્રા-ચતુર્વિત્યિ છે કે - કૌતુક માત્રથી પણ અશુભ તત્ત્વોનું વત્ન: પરિતિમાત્માન ચિંતન અને ધ્યાન ન થઇ જાય તે માટે ધ્યાતિ | ૨૦ | ત યથા -
૧. તત્ ધ્યાના વેશત: સદં સોડમિન્યત્રપન્ મુહુઃ |
निःशंकमेकतां विद्यादात्मनः परमात्मना ॥ ततो नीरागमद्वेषममोहं सर्वदर्शिनम् । सुरायँ समवसृतौ कुर्वाणं धर्मदेशनाम् ॥ ध्यायन्नात्मानमेवेत्थमभिन्नं परमात्मना । નમસ્તે પરમાત્મવં ધ્યાની નિર્દૂતાત્મg: I - ‘યોગશાસ્ત્ર', પ્રવીણ ૮, છત્નો. ૨૫-૬-૨૭.
ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૫૪