________________
માતાની પ્રધાનતા : “જગતમાં સેંકડો વિશ્વનું હિત કરે છે, રક્ષણ કરે છે.' સ્ત્રીઓ સેંકડો પુત્રોને જન્મ આપે છે, એટલે તો શક્રેન્દ્રને ઉદ્ઘોષણા કરવી પણ તીર્થકર જેવા નિરુપમ પુત્ર-રત્નને પડે છે કે – “જિન-જનની શું જે ધરે ખેદ, જન્મ આપનારી શ્રી તીર્થકર દેવની માતા તસ મસ્તક થાશે છેદ.' (શ્રી પાર્શ્વનાથ તુલ્ય બીજી કોઈ માતા જગતમાં હોતી પંચકલ્યાણક પૂજા, પૂ. વીરવિજયજી નથી. ગ્રહ, નક્ષત્ર અને તારાઓ બધી મહારાજ સાહેબ.) દિશાઓમાં ઊગે છે, પણ પોતાનાં જ આ પંક્તિમાં ભારોભાર વિશ્વવાત્સલ્ય તેજ-કિરણોથી સમગ્ર વિશ્વને પ્રકાશથી છે. ભરી દેતા સૂર્યને તો પૂર્વદિશા જ જન્મ આ પંક્તિ જિનેશ્વર દેવની આપે છે. (આ જ વિશિષ્ટપણું તીર્થકર દ્રવ્યમાતાની સાથોસાથ ભાવમાતાનું પણ પરમાત્માની માતા ધરાવે છે.) હાર્દિક બહુમાન કરવાનું સૂચવે છે.
લૌકિક વ્યવહારમાં પણ ઉપકારની લૌકિક વ્યવહારમાં પુત્રો માત્ર દષ્ટિએ પિતા કરતાં માતાનું સ્થાન-માન પોતાનાં માતા-પિતા, કુટુંબ આદિનું અધિક અને અગ્રિમ હોય છે, તેમાં પણ પાલન-રક્ષણ વગેરે કરતા હોય છે, માટે તીર્થંકર પરમાત્માઓની માતાઓનું સ્થાન તેઓની માતા, માત્ર પોતાના જ પુત્રની ઘણું ઊંચું હોય છે. દેવ-દેવેન્દ્રો પણ જ માતા કહેવાય છે; જયારે તીર્થકર તેમને નમે છે. તીર્થંકર પરમાત્માની પરમાત્મા જ એક એવા લોકોત્તર પુરુષ માતાને શાસ્ત્રકારો “જગન્માતા’ કહીને છે કે જે સર્વનું હિત કરે છે, પાલન કરે સંબોધે છે. દરેક માતા પોતાના સંતાનની છે, રક્ષણ કરે છે, માટે તેમની માતા જ માતા કહેવાય છે, જયારે તીર્થકર ‘જગન્માતા’ કહેવાય છે. પરમાત્માની માતાને ‘જગન્માતા’ કહેવાનું બાળકને પિતાની ઓળખ માતાથી તાત્પર્ય એ છે કે તે ‘વિશ્વને એવા થાય છે, માટે પણ માતાનું સ્થાન પિતા પુત્રરત્નની ભેટ આપે છે, જે સમગ્ર કરતાં આગળ છે. १. स्त्रीणां शतानि शतशो जनयन्ति पुत्रान्,
नान्या सुतं त्वदुपमं जननी प्रसूता । सर्वा दिशो दधति भानि सहस्ररश्मि प्राच्येव दिग् जनयति स्फुरदंशुजालम् ॥
- ‘બામર સ્તોત્ર', પત્નો. ૨૨ ચોવીસ તીર્થકર ભગવંતોની માતાઓનાં નામ : (૧) મરુદેવા, (૨) વિજયા, (૩) સેના, (૪) સિદ્ધાર્થા, (૫) મંગલા, (૬) સુસીમા, (૭) પૃથ્વી, (૮) લક્ષ્મણા, (૯) રામા, (૧૦) નંદા, (૧૧) વિષ્ણુ, (૧૨) જયા, (૧૩) શ્યામા, (૧૪) સુયશા, (૧૫) સુવ્રતા, (૧૬) અચિરા, (૧૭) શ્રી, (૧૮) દેવી, (૧૯) પ્રભાવતી, (૨૦) પદ્મા, (૨૧) વઝા, (૨૨) શિવા, (૨૩) વામાં, (૨૪) ત્રિશલા.
ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૬૩