________________
આ અવસ્થાનું પૂર્ણ નિરૂપણ સમ-શ્રેણિએ અન્ય પ્રદેશને સ્પર્યા વિના શબ્દાતીત છે, કેવળ અનુભવ ગમ્ય છે. એક-સમય માત્ર કાળમાં સિદ્ધશિલા ઉપર અહીં તો શાસ્ત્રની આંખે જોઇને તેને પહોંચી જાય છે. યત્કિંચિત્ સ્વરૂપ વર્ણવ્યું છે.
આ સિદ્ધશિલા શુદ્ધ સ્ફટિક જેવી ભવ્યત્વ અને ઔપશમિક આદિ નિર્મળ છે. જેને શાસ્ત્રીય પરિભાષામાં ભાવોનો સર્વથા અભાવ થવાથી, આત્મા ‘ઇષતુ પ્રાગભારા પૃથ્વી'ના નામથી પણ કેવળ સમ્યકત્વ, કેવળજ્ઞાન અને સિદ્ધત્વને ઓળખવામાં આવે છે. તેની લંબાઇ અને પામે છે.
પહોળાઇ પિસ્તાળીસ લાખ યોજનની છે. આત્મા એક દ્રવ્ય છે. દ્રવ્ય, ગુણ- લોકના અગ્રભાગે છેલ્લા એક યોજન પર્યાય યુક્ત હોય છે; ગુણ અને પર્યાય ઉપર તે આવેલી છે. લોકના અંતભાગને એ પોતાના આશ્રય-આધાર વિના એકલા સ્પર્શીને સર્વ સિદ્ધાત્માઓ આ સિદ્ધશિલા રહી શકતા નથી.
ઉપર પ્રતિષ્ઠિત થાય છે. સંસારી અવસ્થામાં કેવળજ્ઞાન, અવગાહના : સિદ્ધાત્માઓની કેવળદર્શન આદિ ગુણો પ્રચ્છન્નરૂપે પણ અવગાહના એટલે કે તેમના આત્મઆત્મામાં જ રહેલા હતા - કર્મો વડે પ્રદેશોની રચનાની ઊંચાઇ કેટલી હોય છે? ઢંકાયેલા હતા. તે આવરણો સર્વથા ખસી તો કે તેમના ચરમ શરીરનું જે પ્રમાણ જતાં આત્માના તે ગુણો ક્ષાયિકભાવે હોય છે, તેનાથી ૨ ૩ (બે તૃતીયાંશ) પ્રગટ થાય છે તેમજ સ્થિરતારૂપ ચારિત્ર ભાગની સિદ્ધોની અવગાહના હોય છે. આદિ સેષ ગુણો પણ ‘સિદ્ધત્વમાં માનવ શરીરની ઉત્કૃષ્ટ અવગાહનાસમાયેલા જ છે.
ઊંચાઇ ૫૦૦ ધનુષની હોય છે, તેની આત્માનું સત્-ચિત્—આનંદમય સ્વરૂપ અપેક્ષાએ સિદ્ધાત્મા ૩૩૩ ૧૩ ધનુષ આ અવસ્થામાં સદાકાળ માટે પ્રગટ રહે જેટલા ભાગમાં રહે છે. જઘન્યથી છે. કર્મનો સર્વથા અભાવ થઈ જવાથી ચરમશરીરી માનવ શરીરની ઊંચાઇ બે સિદ્ધ પરમાત્માના પોતાની સહજ હાથની હોય છે. તેની અપેક્ષાએ સિદ્ધોની સ્થિતિમાંથી કદાપિ ટ્યુત થતા નથી. અવગાહના એક હાથ અને આઠ અંગુલની
સિદ્ધોનું અવસ્થાન ક્ષેત્ર હોય છે.
સર્વ કર્મોના બંધનમાંથી સર્વથા મુક્ત “જિહાં એક સિદ્ધાત્મા, તિહાં છે બનેલા સિદ્ધ આત્માઓ, આકાશ પ્રદેશની અનંતા.' १. औपशमिकादिभव्यत्वाभावाच्चान्यत्र केवल सम्यक्त्व ज्ञान दर्शनसिद्धत्वेभ्यः ॥४-१० ॥ तत्त्वार्थ सूत्र.
ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૩૧