________________
(૫) “અધ્યાત્મ-માતૃકામાં કુંડ- કુંડલિની શક્તિને જયારે કવિવરો લિનીનો ઉલ્લેખ :
સ્મૃતિપથમાં લાવે છે ત્યારે તે કાવ્યરૂપ - યોગી પુરુષો કુંડલિની શક્તિને ફળોના સમૂહને જન્મ આપે છે. ‘ભલે” અથવા “ભલિ’ નામથી ઓળખે કુંડલિની પ્રસુપ્ત ભુજગાકાર છે, સ્વય છે. એ શક્તિનું વર્ણન વેદો, પુરાણો ઉચ્ચરણશીલ અનસ્ક (સ્વર વિનાની) તેમજ આગમોથી પ્રમાણિત છે. ‘હકારરૂપ છે. એ ‘હકારને જ પરમ - નાભિના મૂળ પાસે વરુણ ચક્ર અને બીજ પણ કહે છે. અગ્નિ ચક્રની વચ્ચે એક અત્યંત સુંદર મહાશક્તિ સ્વરૂપ કુંડલિની જ્યારે એવી નાગિણી છે, તેનું નામ કુંડલિની પ્રબુદ્ધ થાય છે ત્યારે પ્રાણ બ્રહ્મરંધ્રમાં શક્તિ છે.
લય પામે છે. સ્થિર આકુંચન (મૂલ બંધ) કરવાથી (૭) “યોગશાસ્ત્રમાં કુંડલિનીનો અને ઉડ્ડયાન બંધ કરવાથી તે યોગિની ઉલ્લેખ – (કુંડલિની શક્તિ) જાગે છે. જગતમાં अथ तस्यान्तरात्मानं સૂર્યની જેમ તે ઉદિત થાય છે. કુંડલિની નીવ્યમાન વિવાયેત્ | શક્તિ તે દૈવી શક્તિ છે, તેનું સ્થાન बिन्दुतप्तकलानिर्यत्દીપક સમાન ઉદ્યોતિત છે.
क्षीरगौरामृतोर्मिभिः ॥ (દ) “શારદા-સ્તવમાં કુંડલિનીનો - ‘યોજાશાસ્ત્ર'. પ્રવીણ ૮, કૃત્નો. ૧૧, નિર્દેશ -
“અહ”ના ધ્યાનમાં તન્મય બનેલો તે અનિર્વચનીય પ્રભાવશાલી યોગી તે મૂલાધાર-સ્થાનમાં રહેલા કુંડલિની શક્તિ યોગીઓને સુવિદિત છે અષ્ટદલકમલની કર્ણિકામાં બિરાજમાન અને તેઓ વડે વિવિધ રીતે ખવાયેલી પોતાના આત્માને બિન્દુ અને તપ્તકલા છે. તે નાભિકંદથી સમ્યક્ રીતે ઉન્નત (કુંડલિની)માંથી ઝરતી દૂધ જેવી ઉજ્જવલ થઇને (મધ્યમ માર્ગ વડે ઊર્ધ્વગતિને પ્રાપ્ત અમૃતની ઊર્મિઓ (ધારા) વડે તરબોળ કરીને) બ્રહ્મરંધ્રમાં લય પામે છે. થયો હોય એમ ચિતવે. અહીં ‘બિન્દુ’નો
બ્રહ્મરંધ્રમાં લય પામતી તે કુંડલિની અર્થ છે સહસ્રદલ-કમલરૂપ બ્રહ્મરંધ્રમાં શક્તિ સતત પ્રવિકસ્વર, ઉપાધિ રહિત બિરાજમાન પરમાત્મપદ રૂપ “પરમતત્ત્વ અને પરમોત્કૃષ્ટ એવા પરમ આનંદરૂપ અને “કલા’નું તાત્પર્ય છે પૂર્વોક્ત અમૃતને સૂવનારી (ઝરનારી) છે. આવી ઉત્થાપન અને ગ્રંથિવિદારણની પ્રક્રિયા ૧. જુઓ : યોગશાસ્ત્ર ‘અષ્ટમ પ્રકાશ પૃષ્ઠ ૨૦૮ થી ૨૧૧ - જૈન સાહિત્ય વિકાસ મંડળ પ્રકાશિત.
ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૧૦